Category: HEALTH

Home » HEALTH
દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ
Post

દિલ્હી એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન, સંશોધન અને મેડિકલ શિક્ષણમાં મળશે મદદ

નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક...

આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી
Post

આંધ્ર પ્રદેશના તુરાકાપાલેમ ગામમાં રહસ્યમય બીમારીથી 20નાં મોત, સરકારે જાહેર કરી સ્વાસ્થ્ય ઈમરજન્સી

આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તુરાકાપાલેમ ગામમાં છેલ્લા બે મહિનાથી રહસ્યમય બીમારી ફેલાઈ રહી છે, જેના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શુક્રવારે સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર કરી છે અને ગામમાં ઉચ્ચ સ્તરીય તબીબી ટીમોને તપાસ માટે મોકલી છે. સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ડૉ....

ઉદયપુરની 55 વર્ષની મહિલાએ 17મો બાળક જન્માવ્યો, પરિવારને ઘર અને ભોજનની તંગી
Post

ઉદયપુરની 55 વર્ષની મહિલાએ 17મો બાળક જન્માવ્યો, પરિવારને ઘર અને ભોજનની તંગી

રાજસ્થાનના ઉદયપુરના ઝાડોલ વિસ્તારમાં 55 વર્ષીય મહિલા રેખા કાલબેલિયાએ પોતાના 17મા બાળકને જન્મ આપ્યો છે. રેખા અગાઉ 16 બાળકોને જન્મ આપી ચૂકી હતી, જેમાં ચાર દીકરા અને એક દીકરી જન્મે જ મોતને ભેટ્યા હતા. હાલ રેખાના પાંચ બાળકો જીવંત છે અને તેઓ પણ પરિવાર ધરાવતા બાળકો છે. પીડિત પરિવાર ભંગાર ભેગું કરી જીવન ચલાવે છે...

સવારે ખાલી પેટ પીઓ પલાળેલી કાળી કિસમિસનું પાણી, મળશે 6 ચમત્કારી આરોગ્ય ફાયદા
Post

સવારે ખાલી પેટ પીઓ પલાળેલી કાળી કિસમિસનું પાણી, મળશે 6 ચમત્કારી આરોગ્ય ફાયદા

આજના વ્યસ્ત જીવનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડકારજનક બની ગયું છે. પરંતુ જો દિવસની શરૂઆત એક હેલ્ધી ડ્રિંકથી કરવામાં આવે તો શરીરને અનેક ચમત્કારી ફાયદા મળી શકે છે. નોઈડાની યથાર્થ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના હેડ ઓફ ડાયેટિક્સ અને ડાયેટિશિયન સુહાની સેઠ અગ્રવાલ જણાવે છે કે સવારે ખાલી પેટ પલાળેલી કાળી કિસમિસનું પાણી પીવું ખૂબ જ લાભદાયક સાબિત...

અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ
Post

અમદાવાદ સિવિલમાં માનવતા શરમાઈ: માતા-પિતાએ સારવાર દરમિયાન નવજાત બાળક ત્યજી દીધું, મોત બાદ તપાસ શરૂ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં નિકોલ વિસ્તારમાં રહેતા દંપતિએ પોતાના નવજાત બાળકને સારવાર દરમિયાન ત્યજી દીધું હતું. હોસ્પિટલમાં કાચની પેટીમાં રાખીને તેનું ઈલાજ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ કમનસીબે બાળકનું મૃત્યુ થતાં આ બનાવે અરેરાટી મચાવી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દંપતિ પોતાના ચાર દિવસના બાળકને 16 ઓગસ્ટે સારવાર...

કોવિડ-19 સંક્રમણ રક્તવાહિનીઓને જલ્દી વૃદ્ધ બનાવે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે: રિસર્ચ
Post

કોવિડ-19 સંક્રમણ રક્તવાહિનીઓને જલ્દી વૃદ્ધ બનાવે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે: રિસર્ચ

હાલમાં પ્રકાશિત એક આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાવાયરસ (Covid-19) સંક્રમણ રક્તવાહિનીઓને સામાન્ય કરતાં લગભગ પાંચ વર્ષ વહેલું વૃદ્ધ બનાવી શકે છે. આ કારણે હૃદયરોગ, સ્ટ્રોક અને અન્ય કાર્ડિયોખતરકારક સમસ્યાઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. સંશોધન મુજબ, કોવિડના હળવા કેસોમાં પણ જેમને ક્યારેય સંક્રમણ ન થયું હોય, તેમની સરખામણીએ ધમનીઓ વધુ...

ચા પ્રેમીઓ માટે ચેતવણી: રોજની આ એક આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે ઝેર!
Post

ચા પ્રેમીઓ માટે ચેતવણી: રોજની આ એક આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે ઝેર!

શું તમને પણ એવી લાગણી થાય છે કે દિવસની શરૂઆત દૂધની ચા વગર અધૂરી છે? જો હા, તો તમારે ચેતવાની જરૂર છે. દૂધની ચા વધુ પ્રમાણમાં પીવાથી તમને અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે – જે તમારું શારીરિક અને માનસિક જીવન બંને બગાડી શકે છે. ડિહાઇડ્રેશનનું જોખમ: ઉનાળાની ઋતુમાં ચા પીવી ચામતકારી લાગતી હોવા...

WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં
Post

WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વાયરસનો ખતરો હવે 119 દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે 5.6 અબજ લોકો જોખમ હેઠળ છે. લગભગ 20 વર્ષ પહેલાં તબાહી મચાવનાર આ વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચિકનગુનિયા વાયરસ લા રિયુનિયન, મેયોટ અને મોરેશિયસથી ફેલાઈ મેડાગાસ્કર, સોમાલિયા અને કેન્યા સુધી...

કયા વિટામિનની ઉણપથી થાય છે આંખોનું તેજ ઓછું? જાણો કારણો અને રક્ષણના સરળ ઉપાય, નહીં તો થઈ શકે દ્રષ્ટિહિનતા
Post

કયા વિટામિનની ઉણપથી થાય છે આંખોનું તેજ ઓછું? જાણો કારણો અને રક્ષણના સરળ ઉપાય, નહીં તો થઈ શકે દ્રષ્ટિહિનતા

આજના ટેક્નોલોજી ભરેલા જીવનશૈલીમાં આંખોની તકલીફો જેમ કે નજર નબળી પડવી, આંખોમાં શુષ્કતા, ખંજવાળ, લાલાશ વગેરે સામાન્ય બની ગયા છે. સ્ક્રીન સામે વધુ સમય વિતાવવો, ખોટો આહાર અને ઉછળતાણભર્યું જીવન ઘણાં કારણે આંખોની અસર કરે છે. પરંતુ ઘણીવાર દ્રષ્ટિનાશ પાછળનું મુખ્ય કારણ હોય છે – વિટામિનની ઉણપ. ચાલો જોઈએ કે કયા વિટામિન્સની ઉણપ આંખોને અસર...

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર
Post

અવકાશયાત્રી સ્પેસમાં બીમાર પડે છે તો શું પૃથ્વી પર કરવી પડે છે ઇમરજન્સી લેન્ડિંગ? કેવી રીતે કરવામાં આવે છે સારવાર

વૈજ્ઞાનિકો દાયકાઓથી અવકાશની શોધ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ એક રહસ્ય છે. અવકાશ વિશે દરરોજ નવી શોધ થતી રહે છે. શુભાંશુ શુક્લા સહિત ચાર અવકાશયાત્રીઓ ગઈકાલે તેમના મિશન માટે અવકાશમાં ગયા છે. આ સમય દરમિયાન, અવકાશયાત્રીઓ માટે સંપૂર્ણ સુરક્ષા અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હજુ પણ એક પ્રશ્ન એ છે કે...