Category: INDIA

Home » INDIA » Page 30
‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા
Post

‘GST સુધારાનું સ્વાગત છે, પરંતુ હવે ઘણું મોડું થયું’: પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની ટીકા

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા GST સુધારાઓનું સ્વાગત તો કર્યું, પરંતુ સાથે જ તેની ટીકા પણ કરી. ચિદમ્બરમે જણાવ્યું કે આ ફેરફારો ખૂબ મોડા થયા છે, કારણ કે આ પ્રકારની GST વ્યવસ્થા આઠ વર્ષ પહેલાં જ અમલમાં લાવવી જોઇતી હતી. ચિદમ્બરમે X પર...

“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ
Post

“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ

નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા
Post

‘દરેક ભારતીયો માટે દિવાળી ગિફ્ટ’: GST સ્લેબમાં ફેરફાર અંગે PM મોદીની પ્રતિક્રિયા

નવી દિલ્હી: બુધવારે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. હવે માત્ર બે GST સ્લેબ – 5% અને 18% રહેશે, જ્યારે 12% અને 28% સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની વસ્તુઓ સસ્તી થશે અને જીવનરક્ષક દવાઓને સંપૂર્ણપણે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને...

દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર
Post

દિલ્હીમાં યમુનાનો હાહાકાર: રાહત કેમ્પોમાં ઘૂસ્યું પૂરનું પાણી, રાજધાની સાથે ઉત્તર ભારતમાં હાહાકાર

નવી દિલ્હી: ઉત્તર ભારતમાં ચોમાસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક રાજ્યોમાં હાહાકાર મચ્યો છે. દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડતા યમુના નદીએ 1963 પછી પાંચમી વખત ભયજનક સપાટી વટાવી છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. લોકો માટે બનાવાયેલા રાહત કેમ્પોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કેન્દ્રીય...

GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે
Post

GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે

ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે. જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને...

જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક
Post

જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક

ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને...

છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત
Post

છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના જશપુર જિલ્લાના બગીચા વિસ્તારમાં ગણેશ વિસર્જન ઉત્સવયાત્રા દરમિયાન એક બેકાબૂ બોલેરો ભીડ પર અડફેટે આવ્યો, જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત અને આશરે 22 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના મંગળવારે રાત્રે આશરે 12 વાગ્યે બગીચા ચરઇડાંડ સ્ટેટ હાઇવે પર ઘટી હતી. પ્રત્યક્ષદ્રશી કેશવ યાદવે જણાવ્યું કે, ઊલ્લેખિત ઉત્સવયાત્રામાં 150થી વધુ શ્રદ્ધાળુઓ સામેલ...

કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર
Post

કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર

ગુજરાતમાં સતત વધતા હત્યાના બનાવો વચ્ચે કચ્છના રાપર તાલુકામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિરની નજીક 19 વર્ષના નરેશ સામાભાઈ કોલીનીની સગા કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી રીતે હત્યા કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું...

સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર
Post

સુરતના ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ: મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર

સુરતની ઓળખ સમાન ઉદ્યોગોને સમર્પિત અનોખી ગણેશજીની પ્રતિમાઓ મહિધરપુરાની છાપરિયા શેરીમાં આ વર્ષના ગણેશોત્સવમાં દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિદ્ધિ સિદ્ધિ યુવક મંડળ દ્વારા મુખ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે ચાર અલગ-અલગ મંડપોમાં કાપડ, જરી, હીરા અને રિયલ એસ્ટેટ ઉદ્યોગોને પ્રતિબિંબિત કરતી માટીની નાની પ્રતિમાઓ મૂકી દેવાઈ છે. પ્રથમ મંડપમાં કાપડ ઉદ્યોગ દર્શાવવામાં આવ્યો છે,...

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કાયદાકીય જટિલતામાં, ખેડૂત માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાનો આરોપ
Post

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન કાયદાકીય જટિલતામાં, ખેડૂત માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાનો આરોપ

અલીબાગના થલ ગામમાં ખેડૂતો માટે ફાળવેલી જમીન ગેરકાયદે ખરીદવાની બાબતમાં શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન કાયદાકીય મુશ્કેલીમાં આવી છે. સુહાનાએ ₹13 કરોડ કિંમતની જમીન મુંબઈના બિઝનેસમેન પાસેથી ખરીદી હતી અને ₹77 લાખ સ્ટેમ્પ ડ્યુટી ભરીને પોતાના નામે રજીસ્ટર કરાવી. જમીનની ટ્રાન્સફર 30 મે, 2023ના રોજ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક મારફતે કરવામાં આવી હતી. હાલ આ મામલો...