નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધને લઈને થયેલા હિંસક દેખાવોએ ગંભીર પરિસ્થિતિ ઊભી કરી છે. સોમવારે (8 સપ્ટેમ્બર) પોલીસ કાર્યવાહી દરમિયાન 20 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાના પગલે ગૃહમંત્રી રમેશ લેખકે રાજીનામું આપવું પડ્યું. કાઠમંડુમાં હાલ પરિસ્થિતિ તંગ છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) સવારથી જ સંસદ ભવનની બહાર દેખાવકારો વડાપ્રધાન...
જેરુસલેમમાં આતંકવાદી હુમલો, 5નાં મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત
જેરુસલેમઃ ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં ગુરુવારે આતંકવાદી હુમલો થતા 5 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલ પોલીસ અને મેડિકલ સર્વિસ મેગન ડેવિડ એડમના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર છે. સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી કરતાં બંને આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરી દીધા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, બે...
નેપાળમાં Gen-Z આંદોલન ઉગ્રઃ 19ના મોત, 250થી વધુ ઈજાગ્રસ્ત, ગૃહમંત્રી રમેશ લેખકનું રાજીનામું
કાઠમંડુઃ નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પ્રતિબંધ બાદ ભડકેલા વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. યુવાનો દ્વારા શરૂ કરાયેલ આંદોલનને “Gen-Z આંદોલન” નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 19 લોકોના મોત થયા છે અને 250થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. કાઠમંડુમાં હજારો વિદ્યાર્થીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા બાદ...
નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z રિવોલ્યૂશન, ફાયરિંગમાં વિદ્યાર્થીના મોતથી બબાલ
કાઠમંડુ સહિત નેપાળના મોટા શહેરોમાં આજે સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ યુવાનોનું Gen-Z રિવોલ્યૂશન ભભૂકી ઉઠ્યું. વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકારે 4 સપ્ટેમ્બરથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ, રેડિટ અને X સહિત 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય સામે હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું. પ્રદર્શન ઉગ્ર બનતાં કાર્યકરોએ...
નવારોના ભારત વિરુદ્ધના આક્ષેપોનો પર્દાફાશ, ઈલોન મસ્કની કોમ્યુનિટી નોટ બાદ અમેરિકાના બેવડા વલણ સામે આવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સહયોગી અને વ્હાઈટ હાઉસમાં ટ્રેડ એડવાઈઝર પીટર નવારો ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યા છે. તેઓ અવારનવાર ભારતની વેપાર નીતિઓ અને ઊંચા ટેરિફને નિશાન બનાવતા રહ્યા છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં ભારત પર અનેક ગંભીર આક્ષેપો કર્યા. નવારોના જણાવ્યા મુજબ, ભારતના ઊંચા...
ચીનની કંપનીમાં અનોખી વેઇટ લોસ ચેલેન્જ: 20 કિલો વજન ઘટાડતા કર્મચારીને મળ્યું ₹1.2 કરોડ બોનસ
ચીનમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે અનોખી સ્પર્ધાનું આયોજન કર્યું છે, જેમાં વજન ઘટાડનારાઓને આકર્ષક બોનસ આપવામાં આવે છે. **શેન્ઝેન સ્થિત આ કંપનીએ 12 ઓગસ્ટે યોજાયેલી વાર્ષિક “મિલિયન યુઆન વેઇટ લોસ ચેલેન્જ”**ને કારણે ખાસ્સું ધ્યાન ખેંચ્યું છે. આ સ્પર્ધાનો હેતુ કર્મચારીઓને વ્યાયામ અને સંતુલિત આહાર દ્વારા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવો છે. સ્પર્ધા માટે ઇચ્છુક...
અમેરિકામાં ટ્રમ્પ તંત્રનો કડક ગાળો: H1-B વિઝા માટે નવી વેતન આધારિત સિસ્ટમ, ગ્રીનકાર્ડ ધારકો પર પણ કાર્યવાહી
અમેરિકા માં ગેરકાયદેસર રીતે રહેનારાઓ પર કડક કાર્યવાહી બાદ હવે ટ્રમ્પ તંત્રએ કાયદેસર ઇમિગ્રેશન ધરાવતા લોકો સામે પણ આકરો વલણ અપનાવ્યો છે. તેમાં H1-B વિઝાધારકો તેમજ ગ્રીનકાર્ડ ધારકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે અમેરિકન નાગરિકોને વધુ રોજગારી મળી રહે તે માટે વિદેશી કામદારોની સંખ્યા મર્યાદિત રાખવી જરૂરી છે. આ હેતુસર H1-B...
બાંગ્લાદેશમાં હિંસા ભડકી: સૂફી સંતનું મૃતદેહ કબરમાંથી બહાર કાઢી આગ લગાવાઈ, 100થી વધુ ઈજાગ્રસ્ત
બાંગ્લાદેશ: બાંગ્લાદેશમાં ફરીથી હિંસા ભડકી છે, જે દેશના રાજકીય અને સામાજિક વાતાવરણ માટે ચિંતાજનક છે. શુક્રવારે જુમાની નમાઝ પછી મુસ્લિમ કટ્ટરપંથીઓએ જૂમાની નમાઝ પછી બે ગંભીર ઘટનાઓ અંજામ આપી હતી. સૌથી પહેલા કટ્ટરપંથીઓએ સૂફી સંત નૂરા પગલાની કબર અપવિત્ર કરી અને તેમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢી આગ લગાવી દીધી. આ ઘટનાથી નૂરા પગલાના અનુયાયીઓ અને...
ભારત પર કટાક્ષ બાદ ટ્રમ્પનો સૂર બદલાયો, કહ્યું – “મોદી સાથે હંમેશા મિત્ર રહીશ”
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે. હું હંમેશા મોદી સાથે મિત્ર રહીશ. તેઓ એક મહાન વડાપ્રધાન છે, પરંતુ હાલ તેઓ જે...
ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની મોસ્કો વાટાઘાટ ઓફર, કહ્યું: “હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું”
રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ આશા હતી કે યુદ્ધ અટકાવવા દ્વિપક્ષીય કે ત્રિપક્ષીય સ્તરે વાટાઘાટ શરૂ થશે. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા મોસ્કોમાં બેઠક માટે અપાયેલું આમંત્રણ ઠુકરાવી દીધું છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે,...









