ફ્રાન્સની રાજધાની પેરિસ અને તેના ઉપનગરોમાં મસ્જિદોની બહાર 9 જેટલા ડુક્કરના માથા મળ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પેરિસના પોલીસ પ્રધાન લોરાંતે નુનેઝે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પેરિસ શહેરની ચાર મસ્જિદોમાં બહાર ડુક્કરના માથા મળ્યા છે, જ્યારે પાંચ માથા આસપાસનાં ઉપનગરોમાં જોવા મળ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે અન્ય સ્થળોએ પણ આવા માથા...
ભારત-ચીન સામે 100% ટેરિફની ટ્રમ્પની સલાહથી યુરોપિયન યુનિયન માં ચિંતા
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક રાજકીય અને આર્થિક વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અહેવાલો મુજબ, ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)ના અધિકારીઓ સાથેની એક કોન્ફરન્સ કોલ દરમિયાન ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ લાગુ કરવાની અપીલ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે ભારત અને ચીન રશિયાથી તેલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે અને તેમના...
નેપાળમાં હિંસા પર PM મોદીની ચિંતા, શાંતિ જાળવવા નાગરિકોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં ચાલી રહેલા યુવાનોના આંદોલન અને હિંસક પ્રદર્શનો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ અને પંજાબથી પરત ફર્યા બાદ તેમણે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બોલાવી અને નેપાળની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. બાદમાં તેમણે સામાજિક મિડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપ્યો, જેમાં તેમણે લખ્યું કે નેપાળમાં થયેલી હિંસા હૃદયવિદારક...
કતારમાં હમાસના વરિષ્ઠ નેતાઓ પર ઇઝરાયલનો એરસ્ટ્રાઇક, તણાવપૂર્ણ માહોલ
ઇઝરાયલે ફરી એકવાર હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવીને હુમલો કર્યો છે. મંગળવારે (9 સપ્ટેમ્બર) કતારની રાજધાની દોહામાં ઇઝરાયલી વાયુસેનાએ સટીક એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં હમાસના ટોચના નેતાઓ ખલીલ અલ-હય્યા અને ઝહેર જબરીનને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. આ હુમલા પછી દોહાના આકાશમાં કાળા ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા અને શહેરમાં ભય અને તણાવનું વાતાવરણ છવાઈ ગયું...
નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર
નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને...
નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો
કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર કાઠમંડુની ગલીમાં દોડાવી-દોડાવીને હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ઘેરી લીધા બાદ એક પ્રદર્શનકારીએ લાત મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ, ગુસ્સાયેલી ભીડે...
36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા
કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે. આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા....
નેપાળમાં Gen Z આંદોલન ઉગ્ર, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપતા રાજકીય સંકટ ઘેરાયો
કાઠમંડુ: નેપાળમાં શરૂ થયેલું Gen Z યુવા આંદોલન આજે વિકરાળ સ્વરૂપે ફાટી નીકળ્યું છે. ગઈકાલે પોલીસ ફાયરિંગમાં 20 આંદોલનકારીઓનાં મોત થયા બાદ દેશભરમાં રોષ વ્યાપી ગયો છે. હિંસક ભીડે સંસદ ભવન, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલનાં નિવાસ તેમજ કેબિનેટ મંત્રીઓના ઘરોમાં આગચંપી કરી હતી. વધતી હિંસા વચ્ચે નેપાળની સેનાએ વડાપ્રધાનને રાજીનામું આપવા દબાણ કર્યું, જેના પગલે વડાપ્રધાન...
ટ્રમ્પ પર એપસ્ટીન પત્રની સહીનો આરોપ, પ્રમુખે તમામ દાવા નકારી દીધા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જેફ્રી એપસ્ટીનને સંબોધીને લખાયેલા અશ્લીલ પત્ર પર સહી હોવાનો આરોપ લાગ્યા બાદ રાજકારણમાં ખળભળાટ ફેલાઈ છે. હાઉસ ઓવરસાઇટ કમિટીના ડેમોક્રેટ્સે તાજેતરમાં આ પત્ર જાહેર કર્યો છે, જેમાં ટ્રમ્પની સહી હોવાનું દાવો કરવામાં આવ્યું છે. જોકે, ટ્રમ્પે આ આરોપોને સંપૂર્ણપણે નકારી દીધું છે અને વિવાદ સર્જનારા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ સામે 10...
ગ્રીસે જાહેર કરી ‘ચાર બાળકો પર ઝીરો ટેક્સ’ નીતિ, ઘટતી વસ્તીને વધારવા પગલાં
દક્ષિણ-પૂર્વ યુરોપના દેશ ગ્રીસે વસ્તી ઘટવાના ગંભીર પડકારનો સામનો કરવા માટે નવો પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યો છે. દેશના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસે રવિવારે આ નીતિની જાહેરાત કરતા જણાવ્યું કે, “આ રાહત પેકેજ મુખ્યત્વે ઘટતી વસ્તીને વધારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં વધુ બાળકો પેદા કરવા માટે કરમાં છૂટ તેમજ અન્ય પ્રોત્સાહક પગલાંનો સમાવેશ છે.”...









