ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ જાન્યુઆરી 2025 માં યોજાનારી CA ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓની તારીખપત્રક જાહેર કરી છે. આ પરીક્ષાઓ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં શરૂ થશે અને આખા મહિના દરમ્યાન ચાલુ રહેશે. ફાઇનલ કોર્સ માટે ગ્રુપ 1 ની પરીક્ષાઓ 5, 7 અને 9 જાન્યુઆરી, 2025 ના રોજ અને ગ્રુપ 2 ની પરીક્ષાઓ...
Tag: iNDIA
ITC, HUL, P&G અને Emami દ્વારા મોટી જાહેરાત – સાબુ, શેમ્પૂ, લોટ, ક્રીમ સહિતના ઉત્પાદનોના ભાવ ઘટ્યા
દેશની અગ્રણી FMCG કંપનીઓએ ગ્રાહકોને રાહત આપતા 22 સપ્ટેમ્બરથી દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. ITC, HUL, Procter & Gamble (P&G) અને Emami જેવી કંપનીઓએ શેમ્પૂ, સાબુ, ટૂથપેસ્ટ, બેબી ડાયપર, ક્રીમ, રેઝર અને આફ્ટર-શેવ લોશન સહિતના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા કર દર ઘટાડ્યા બાદ લેવામાં આવ્યો છે...
ભારત મોરેશિયસને કરશે 655 મિલિયન ડોલરની આર્થિક સહાય, બંને દેશો વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો
ભારતે ગુરુવારે મોરેશિયસ માટે 655 મિલિયન યુએસ ડોલરથી વધુના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આ સાથે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે 7 મહત્વપૂર્ણ કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોના સંબંધોને માત્ર ભાગીદારી નહીં પરંતુ પરિવારની જેમ માન્યતા આપતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુક્ત, સ્થિર, ખુલ્લો અને સમૃદ્ધ હિંદ મહાસાગર બંને...
UNHRCમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર: “આતંકીઓને આશ્રય આપનાર પાસેથી પાઠની જરૂર નથી”
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠક દરમિયાન ભારતે પાકિસ્તાન સામે કડક શબ્દોમાં આક્ષેપો કર્યા. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની જરૂર નથી જે આતંકવાદીઓને આશ્રય, ભંડોળ અને ટેકો પૂરું પાડીને વિશ્વની સુરક્ષાને જોખમમાં મૂકે છે. જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “અમારે...
સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા
નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા...
12000 કરોડના કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીનું બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની તૈયારી
બેંગલુરુ: પંજાબ નેશનલ બેંકમાં 12,000 કરોડ રુપિયાના કૌભાંડ મામલે આરોપી, 66 વર્ષીય બિઝનેસમેન મેહુલ ચોક્સીનું બેલ્જિયમમાંથી ભારત પ્રત્યાર્પણ થવાનું છે. એન્ટવર્પમાં કાર્યવાહી દરમિયાન ધરપકડ બાદ ભારતે તેમના પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. ભારતીય વહીવટી તંત્રએ બેલ્જિયમને ખાતરી આપી છે કે, મેહુલ ચોક્સીને મુંબઇ માં માનવ અધિકારોને અનુરૂપ આર્થર જેલમાં રાખવામાં આવશે. ભારતે જણાવ્યું છે...
ભારત-ઈઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર, રોકાણકારોને મળશે સુરક્ષા અને તેજી
ભારત અને ઈઝરાયલ વચ્ચે સોમવારે નવી દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેના હેતુથી બંને દેશોમાં રોકાણકારોને સુરક્ષા અને પ્રોત્સાહન પ્રાપ્ત થશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ઈઝરાયલના નાણા મંત્રી બેજેલેલ સ્મોટ્રિચે હસ્તાક્ષર કર્યા. ઈઝરાયલના નાણા મંત્રી 8થી 10 સપ્ટેમ્બરે ભારતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. સપાટ મુલાકાત દરમિયાન, સ્મોટ્રિચ ભારતના વાણિજ્ય...
નવારોના ભારત વિરુદ્ધના આક્ષેપોનો પર્દાફાશ, ઈલોન મસ્કની કોમ્યુનિટી નોટ બાદ અમેરિકાના બેવડા વલણ સામે આવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટના સહયોગી અને વ્હાઈટ હાઉસમાં ટ્રેડ એડવાઈઝર પીટર નવારો ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યા છે. તેઓ અવારનવાર ભારતની વેપાર નીતિઓ અને ઊંચા ટેરિફને નિશાન બનાવતા રહ્યા છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં ભારત પર અનેક ગંભીર આક્ષેપો કર્યા. નવારોના જણાવ્યા મુજબ, ભારતના ઊંચા...
ટ્રમ્પે ટિપ્પણી કરી: ભારત-રશિયા-ચીનની ત્રિપુટી ભવિષ્ય માટે મજબૂત
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને રશિયાના સંબંધોને લઇને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જણાવ્યું કે, “અમે ભારત અને રશિયાને ઊંડા, અંધારા ચીનના હાથોમાં ગુમાવી દીધા છે, અપેક્ષા છે કે તેઓ એકસાથે લાંબું અને સમૃદ્ધ ભવિષ્ય મેળવે.” આ નિવેદનથી ત્રિપુટી – ભારત, રશિયા અને ચીન – વચ્ચેની એકતા ખુલ્લી...
GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા GST સુધારણા હેઠળ તમાકુ ઉત્પાદનો પર ટેક્સના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. પાનમસાલા, સિગારેટ, ગુટખા, જર્દા અને ધૂમ્રપાન માટેના નિકોટિન ધરાવતા અન્ય તમાકુ ઉત્પાદનો પર હવે 40% GST લાગશે. આ ટેક્સ ફેક્ટરી ભાવની જગ્યાએ રિટેલ કિંમતો પર લાગુ પડશે, એટલે કે ગ્રાહકો જે કિંમતે ખરીદી કરે છે, તેની સીધી...









