Harbhajan Singh: દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર નિશાન સાધ્યું છે. હાલમાં જ લલિત મોદીએ આઈપીએલ 2008ના થપ્પડકાંડની ઘટનાનો વીડિયો જાહેર કર્યો હતો. આ એજ ઘટના હતી, જેમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી. આ ઘટના મોહાલીના કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી મેચ પછી થઈ હતી....
Day: September 1, 2025
રોહિત શર્માએ પાસ કર્યો BCCIનો નવો બ્રોન્કો ટેસ્ટ, બુમરાહ-સિરાજ સહિત 7 ખેલાડી સફળ; જાણો શું છે પ્રક્રિયા
Image source: IANS Rohit Sharma Clears Bronco Test: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હવે નવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે યો-યો ટેસ્ટની સાથે બ્રોન્કો ટેસ્ટને પણ ફરજિયાત કર્યું છે. બ્રોન્કો ટેસ્ટ રગ્બીથી લવાયુ છે. ભારતીય ક્રિકેટ ટીમના વન-ડે કેપ્ટન રોહિત શર્માએ પણ BCCIના સેન્ટર ઑફ એકસીલેંસમાં આયોજિત કેમ્પ દરમિયાન બ્રોન્કો ટેસ્ટ અને યો-યો ટેસ્ટ પાસ...
અમદાવાદમાં રૂંઝવટ: જુહાપુરામાં જાહેરમાં છરીથી હુમલો, બે લોકો ઈજાગ્રસ્ત
ગુજરાતના સુરક્ષિત શહેર અમદાવાદમાં રવિવારે (31 ઓગસ્ટ) જુલમખોરીનો અકસ્માત સર્જાયો છે. જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો થયો, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો મુજબ, અમાન શેખ, જે તવક્કલ પાર્કમાં તેમની પત્ની સાથે રહે છે અને મીઠાખળીમાં ગેરેજમાં કાર વોશિંગનું કામ કરે છે, તે રવિવારે મોડી...
હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુનામાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું
હિમાચલ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ હવે દિલ્હીમાં પૂરનો ખતરો ઊભો થયો છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી મંગળવારે સાંજ 5 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે દિલ્હી...
તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. લાંબા સમયથી બંને વચ્ચેના રિલેશનશિપના અહેવાલો ચર્ચામાં હતા, પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો શેર કરી પ્રેમ જાહેર કર્યો છે. ગણેશોત્સવના અવસર પર તારાએ પોતાના ટ્રેડિશનલ લુકની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે વીર સાથેની એક ખાસ તસવીર...
ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા,...
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત
ઉત્તરાખંડમાં સતત પડતા ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન સર્જાયું છે, જેના પરિણામે મુખ્ય માર્ગો અવરોધિત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચારધામ યાત્રા તેમજ હેમકુંડ સાહિબ યાત્રાને 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ઘણા માર્ગો પર કાટમાળ જમા થયો છે અને...
સુરતના પલસાણામાં ટેક્સટાઈલ મિલમાં બોઈલર વિસ્ફોટ બાદ આગ, 2ના મોત, 15થી વધુ દાઝ્યા
સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં સોમવાર સાંજના સમયે ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. કાર્ય દરમિયાન બોઈલરનું ડ્રમ ફાટી જતાં મિલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં...
મરાઠા અનામત માટે જરાંગેનું CM ફડણવીસને અલ્ટિમેટમ: માંગ નહીં સ્વીકારો તો 5 કરોડ લોકો આવશે મુંબઈ
મરાઠા અનામત આંદોલનના નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટિમેટ આપતાં કહ્યું છે કે, જો મરાઠાઓની માગ સ્વીકારવામાં ન આવે, તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈમાં આવશે. તેમણે સાથે જ આંદોલનકારીઓને શહેરમાં સામાન્ય લોકો પર અસુવિધા ન પડે તે સુનિશ્ચિત કરવા પણ અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી...
અમદાવાદમાં AMCએ Seventh Day School સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ AMC દ્વારા તપાસના કેન્દ્રમાં આવી છે, કારણ કે શાળાએ જાહેર હેતુ માટે ફાળવેલી જમીનનું લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, AMC દ્વારા શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલ પ્લોટ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવું જરૂરી હતું, પરંતુ સ્કૂલ સંચાલકોએ આ જમીન પોતાની કંપનીના નામે મેળવી, નિયમોનો ઉલ્લંઘન કર્યું...









