Category: INDIA

Home » INDIA » Page 24
ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી
Post

ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી

પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શનિવારે પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ યથાવત રહી હતી. સતલજ અને બિયાસ નદીમાં આવેલા પૂરના કારણે પંજાબમાં 40 વર્ષમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. રાજ્યમાં 2,000થી વધુ ગામો જળબંબાકાર બન્યા છે અને 3.87 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 46થી વધુ લોકોનાં મોત થયા છે....

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર
Post

અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધડક, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ જાહેર

અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. શનિવારે સાંજથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. જેના કારણે સાબરમતી નદી પર આવેલ વસણા બેરેજમાંથી 32,410 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી...

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ
Post

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને GSRTCમાં આજીવન મફત મુસાફરીનો લાભ, CM ભૂપેન્દ્ર પટેલની અનોખી ભેટ

અમદાવાદ: રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા શિક્ષકોને ગુજરાત સરકાર દ્વારા એક વિશેષ ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું કે, રાજ્યભરમાં અને રાજ્યની બહાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ બસોમાં આ પ્રકારના એવોર્ડ વિજેતા શિક્ષકો આજીવન મફત મુસાફરીનો લાભ મેળવી શકશે. આ નિર્ણય શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ...

ભારત રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાને સ્પષ્ટ જવાબ
Post

ભારત રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના આયાત ઉત્પાદનો પર વધારાના ટેરિફ લાદવાના દબાણ વચ્ચે ભારતે રશિયાથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સ્પષ્ટતા કરી કે ભારતના ઉર્જા સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. નાણામંત્રી સીતારમણે મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, “ભારત રશિયા પાસેથી...

Post

ગુજરાતમાં ભારે વરસાદ: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો

ગાંધીનગર, ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદી માહોલ છે, જેના પગલે 123 ડેમ હાઈ એલર્ટ પર છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના તાજા આંકડાઓ પ્રમાણે શનિવારે (6 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યા સુધી સિઝનની સરેરાશ વરસી ચૂકેલ વરસાદ 98.85 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 105 ટકા વરસાદ ખાબક્યો છે. ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં...

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો
Post

પાવાગઢમાં ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6ના મોત, પેસેન્જર રોપ-વે પણ બંધ કરાયો

પંચમહાલ: પાવાગઢમાં શનિવારે (6 સપ્ટેમ્બર) ગુડ્સ રોપ-વે તૂટી પડતાં 6 લોકોના મોત નીપજ્યાં. ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર, બે શ્રમિક અને અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. જાણકારી મળતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને તમામ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ. મળતી માહિતી અનુસાર, પાવાગઢના માંચી થી નિજ મંદિર સુધી બાંધકામ માટે...

સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું
Post

સોશિયલ મીડિયા પોસ્ટ મામલે કેરળ કોંગ્રેસે માફી માગી, જવાબદાર નેતાનું રાજીનામું

કેરળ: કેરળ કોંગ્રેસે શનિવારે (6 સપ્ટેમ્બર) સ્વીકાર્યું છે કે, સોશિયલ મીડિયા પર બિહારને ‘બીડી’ કહેતા વિવાદાસ્પદ પોસ્ટ મોટી ભૂલ હતી. પોસ્ટ સામે રાજકીય અને સામાજિક સ્તરે પ્રતિક્રિયા વધતા, પાર્ટીએ તરત જ તેને હટાવી દીધું અને જાહેરમાં માફી માંગી. આ ઘટના બાદ કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ વી.ટી. બાલરામે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેરળ...

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું
Post

પાનમ ડેમમાં પાણીની આવક વધતાં 7 દરવાજા ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયું

પંચમહાલ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાનમ ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રૂપે વધી છે. તાજેતરના વરસાદના કારણે પાનમ ડેમના 7 દરવાજા ખોલી 8 ફૂટ પાણી છોડવામાં આવ્યું છે, જેમાં 78,356 ક્યુસેક પાણી પાનમ નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. પાનમ ડેમની હાલની...

નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી
Post

નવરાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની સંભાવના, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી

અમદાવાદ: ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસુ મોડું વિદાય લેતો આવી રહ્યો છે. આ વર્ષે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને હવામાન વિભાગે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન પણ ચોમાસું સક્રિય રહેવાની સંભાવના છે. આજ (6 સપ્ટેમ્બર) સુધી ગુજરાતમાં મૌસમનો સરેરાશ 96 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 101 ટકા,...

ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા
Post

ભારત-અમેરિકા સંબંધો પર ટ્રમ્પના નિવેદન બાદ PM મોદી અને જયશંકરની પ્રતિક્રિયા

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર વધતી ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. જયશંકરે શનિવારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી ભારત-અમેરિકા ભાગીદારીને અત્યંત મહત્ત્વ આપે છે અને બંને દેશો સતત સંપર્કમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ભારતને “મિત્ર” કહીને સંબોધ્યા...