Category: INDIA

Home » INDIA » Page 75
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી
Post

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની ચેતવણી આપી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફ બાદ હવે ‘સેકન્ડરી સૈંક્શન્સ’ની પણ ચેતવણી આપી છે. ભારતીય સમય મુજબ માત્ર 8 કલાક પહેલાં જ ટ્રમ્પે ભારતથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી, જે અગાઉના 25% સાથે મળીને કુલ 50% થઈ જાય છે. એક રિપોર્ટરે જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે ચીન...

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ વચ્ચે એન.એસ.એ. અજિત દોવલ મોસ્કોની મુલાકાતે
Post

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ વચ્ચે એન.એસ.એ. અજિત દોવલ મોસ્કોની મુલાકાતે

અમેરિકા અને ભારત વચ્ચે વધતા વેપારી તણાવ અને રશિયન તેલ ખરીદી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે, ભારતના નેશનલ સિક્યુરિટી સલાહકાર (NSA) અજિત દોવલ મંગળવારે મોસ્કોમાં પહોંચ્યા છે. દોવલની આ મુલાકાતને વર્તમાન ભૂ-રાજકીય પરિસ્થિતિમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે અમેરિકા દ્વારા તાજેતરમાં જ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રશિયન...

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય
Post

અમેરિકાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: ભારત પોતાના હિતોની રક્ષા માટે કરશે કડક પગલાં – વિદેશ મંત્રાલય

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક પગલું લીધું છે. રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલ ખરીદી મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે બુધવારે સાંજે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે. આ નવા પગલાં બાદ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ થઈ ગયો છે. અમેરિકાના આ નિર્ણયને ભારતે “અન્યાયી”...

રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો
Post

રશિયન તેલની ખરીદી પર અમેરિકાનો કડક નિર્ણય: ભારત પર વધારાનો 25% ટેરિફ, કુલ ટેરિફ 50% સુધી પહોંચ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. બુધવારે સાંજે તેમણે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ પગલું ભારત દ્વારા રશિયન તેલની...

શ્રીનગર એરપોર્ટ પર હિંસક ઘટના: સૈન્ય અધિકારીએ સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર કર્યો હુમલો, નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ
Post

શ્રીનગર એરપોર્ટ પર હિંસક ઘટના: સૈન્ય અધિકારીએ સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર કર્યો હુમલો, નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ

શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસ જેટ ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર 26 જુલાઈ 2025ના રોજ થયેલી હિંસક ઘટનામાં એક મુસાફરે ચાર સ્ટાફ મેમ્બર્સ પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા અનુસાર, હુમલાખોર એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, જે 16 કિલો વજનના બે કેબિન બેગ સાથે આવ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં વધુ હતું. જ્યારે...

સચિન રઘુવંશી પર છેતરપિંડીનો આરોપ: મહિલાએ જાહેર કર્યો કથિત DNA રિપોર્ટ
Post

સચિન રઘુવંશી પર છેતરપિંડીનો આરોપ: મહિલાએ જાહેર કર્યો કથિત DNA રિપોર્ટ

મેઘાલય હનીમૂન મર્ડર કેસ બાદ ચર્ચામાં આવેલો ઇન્દોરનો રઘુવંશી પરિવાર હવે એક નવા વિવાદમાં સપડાયો છે. મૃતક રાજા રઘુવંશીના મોટા ભાઈ સચિન રઘુવંશી પર એક મહિલાએ પોતાના પુત્રના જૈવિક પિતા હોવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ આ દાવાને સમર્થન આપવા માટે કથિત ડીએનએ રિપોર્ટ જાહેર કર્યો છે, જેનાથી કેસમાં નવો વળાંક આવ્યો છે. ‘સચિન મારા દીકરાનો...

પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર
Post

પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...

સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારવાની ધમકી, યુવકની FB પોસ્ટથી મચ્યો હોબાળો
Post

સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારવાની ધમકી, યુવકની FB પોસ્ટથી મચ્યો હોબાળો

મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં સંતનું ગળું કાપવાની વાત કરી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. આ ઘટનાથી હોબાળો મચી ગયો છે અને શ્રદ્ધાળુઓ સાથે સામાજિક સંગઠનો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે....

ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’
Post

ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ નિવેદન પર PM મોદીનો પ્રત્યુત્તર: ‘ભારત બનશે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર’

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને ‘મૃત’ ગણાવ્યું હતું. તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક ખરીદીમાં સ્વદેશી ઉત્પાદનને અપનાવવું જોઈએ. પીએમ...

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ
Post

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવવાની અહેવાલો પર MEAનું સ્પષ્ટીકરણ

અમેરિકા સાથેના ટેરિફ તણાવ વચ્ચે આજે સવારે અહેવાલો સામે આવ્યા કે ભારતે અમેરિકાની F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી દીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેરિફના વલણ બાદ ભારતે અમેરિકાથી જેટ્સ ન ખરીદવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. આ અહેવાલ પર વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું કે આ મુદ્દે અમેરિકા સાથે હજી સુધી કોઈ ઔપચારિક ચર્ચા થઈ...