Manuel Frederick Passes Away: હોકી જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. 1972માં મ્યુનિક ઓલિમ્પિકમાં ભારતને ગૌરવ અપાવનાર બ્રોન્ઝ મેડલ વિજેતા મેન્યુઅલ ફ્રેડરિકનું શુક્રવારે અવસાન થયું છે. 31 ઓક્ટોબરે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા 10 મહિનાઓથી પ્રોસ્ટેટ કેન્સર સામે લડી રહ્યા હતા. જોકે, હવે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ સમાચારથી ભારતીય હોકીમાં શોકને...
Month: October 2025
ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં ટીમ ઈન્ડિયા નિષ્ફળ, જીતવા માટે આપ્યો 126 રનનો ટાર્ગેટ, અભિષેકની ફિફ્ટી
IND vs AUD T20 Match : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતીય બેટિંગ લાઈન-અપ ઓસ્ટ્રેલિયન બોલરો સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ટીમ 18.4 ઓવરમાં માત્ર 125 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 126...
ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણી: ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી
ઐતિહાસિક જીતની ભાવુક ઉજવણી: ધ્રુસકે ધ્રુસકે રડી પડી જેમિમા, મેચ બાદ કહ્યું- માનસિક રીતે પરેશાન હતી Updated: Oct 31st, 2025 GS TEAM Emotional Jemimah Rodrigues Breaks Down After Match-Winning Knock : આઇસીસી મહિલા વર્લ્ડકપ 2025ની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને પછાડી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ માટે જીતની હીરો ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા...
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ: ભારત ફાઈનલમાં પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું
IND W vs AUS W: ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સાથે ટકરાશે.
ICUથી બહાર આવ્યા બાદ શ્રેયસ અય્યરની પ્રથમ પ્રતિક્રિયા, ચાહકોનો માન્યો આભાર; જુઓ શું કહ્યું
Shreyas Iyer Health Update: ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટર શ્રેયસ અય્યર હાલમાં ગંભીર ઈજાનો સામનો કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ દરમિયાન તેને ડાબી પાંસળીની નીચેના ભાગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેની સ્પ્લીન (બરોળ)માં કટ લાગ્યો અને આંતરિક રક્તસ્રાવ (Internal Bleeding) શરૂ થઈ ગયું હતું. સ્થિતિ બગડતાં, તેને તુરંત હોસ્પિટલમાં દાખલ...
ઑસ્ટ્રેલિયામાં બોલ માથામાં વાગતા યુવા ક્રિકેટરનું મોત, સાથી ખેલાડીઓમાં શોકની લહેર
ઑસ્ટ્રેલિયામાં બોલ માથામાં વાગતા યુવા ક્રિકેટરનું મોત, સાથી ખેલાડીઓમાં શોકની લહેર Updated: Oct 30th, 2025 GS TEAM Australia Young Cricketer Ben Austin Dies: ઑસ્ટ્રેલિયાથી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. મેલબર્નમાં પ્રેક્ટિસ દરમિયાન એક 17 વર્ષીય ક્રિકેટર બેન ઑસ્ટિનને માથામાં બોલ વાગતા મોત થઈ ગયુ છે. આ દુર્ઘટનાએ સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી મૂક્યું છે. ...
પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, 38 વર્ષની ઉંમરે બન્યો નંબર 1 બેટર, ગિલને પાછળ છોડ્યો
Updated: Oct 29th, 2025 GS TEAM ICC ODI Rankings: ICCએ રેન્કિંગ અપડેટ કરતાં, રોહિત શર્માએ વિશ્વના નવા નંબર-1 ODI બેટરનું સ્થાન મેળવ્યું છે. અગાઉ આ સ્થાન પર રહેલા શુભમન ગિલ હવે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝમાં કરેલા શાનદાર પ્રદર્શનને કારણે આ ફેરફાર થયો છે. આ પ્રદર્શનમાં બીજી વન-ડેમાં 73 રનની...
શ્રેયસ અય્યરને બદલે આ ખેલાડીની થશે એન્ટ્રી? ઘરેલુ ક્રિકેટમાં 5 મેચમાં 2 સદી અને 1 બેવડી સદી ફટકારી
India vs South Africa ODI Series: ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની છેલ્લી મેચ દરમિયાન ઈજા થઈ હતી. કેચ પકડતી વખતે તેને સ્પ્લીન (બરોળ)માં ઈજા થઈ હતી. તેને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રમાણે તે આગામી થોડા દિવસો સુધી હોસ્પિટલમાં જ રહેશે અને...
‘કશું બોલીશ તો વિવાદ થઈ જશે’, BCCI સાથે પંગો લીધા બાદ મોહમ્મદ શમીએ ફરી કર્યો કટાક્ષ!
Updated: Oct 29th, 2025 GS TEAM Mohammed Shami: રણજી ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ અત્યાર સુધીની બે મેચમાં કુલ 15 વિકેટ ઝડપીને શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ગુજરાત સામેની મેચમાં 8 વિકેટનો સમાવેશ થાય છે. અગાઉ ઉત્તરાખંડ સામે 7 વિકેટ લીધા બાદ જ્યારે શમીએ ચીફ સિલેક્ટર અજીત અગરકર પર પલટવાર કર્યો હતો, ત્યારે...
શ્રેયસ અય્યરની ઈજા ગંભીર પણ સર્જરી નથી કરાઈ, હવે ખતરાની બહાર: BCCIએ આપી અપડેટ
BCCI Secretary On Shreyas Iyer Health: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચ બાદ ઈજા થતાં ભારતીય વનડે ટીમના વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેની સર્જરીના અગાઉના સમાચારોથી વિપરીત, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ મીડિયાને જણાવ્યું છે કે, અય્યરની કોઈ સર્જરી કરવામાં આવી નથી, તેના બદલે ડોક્ટરોએ અન્ય સારવાર દ્વારા શરીરમાં...









