Day: October 5, 2025

Home » Archives for Sun, 5 Oct 2025
જાડેજા-શમી-બહાર-અને-ગંભીરના-‘ફેવરિટ’-ખેલાડીની-ટીમમાં-એન્ટ્રી-થતાં-ભારે-ટ્રોલિંગ,-પૂર્વ-દિગ્ગજ-પણ-ભડક્યા
Post

જાડેજા-શમી બહાર અને ગંભીરના ‘ફેવરિટ’ ખેલાડીની ટીમમાં એન્ટ્રી થતાં ભારે ટ્રોલિંગ, પૂર્વ દિગ્ગજ પણ ભડક્યા

Team India Selection: ભારતના પૂર્વ મુખ્ય પસંદગીકાર અને દિગ્ગજ ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે હર્ષિત રાણાના ODI ટીમમાં સમાવેશ પર સવાલ ઉઠાવ્યા છે. શ્રીકાંતે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCI પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવેલા અનેક નિર્ણયોની ટીકા કરી છે. શ્રીકાંતે ODI ટીમમાંથી સંજુ સેમસનને બાકાત રાખવા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. શ્રીકાંતે ખાસ કરીને હર્ષિત રાણાને...

ind-vs-pak-:-મહિલા-વર્લ્ડકપની-લાઈવ-મેચમાં-ગરબડ,-મેચ-રેફરીએ-પાકિસ્તાનને-ખોટી-રીતે-ટોસ-જીતાડ્યાનો-આરોપ
Post

Ind vs Pak : મહિલા વર્લ્ડકપની લાઈવ મેચમાં ગરબડ, મેચ રેફરીએ પાકિસ્તાનને ખોટી રીતે ટોસ જીતાડ્યાનો આરોપ

India vs Pakistan Toss Controversy: કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મહિલા વર્લ્ડ કપ 2025 લીગ મેચ દરમિયાન મેચ રેફરીએ ચિટિંગ કરી હોવાના અહેવાલ મળ્યા છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનની આ હાઇ-વોલ્ટેજ મેચમાં ટોસ દરમિયાન એક મોટી ભૂલ કરતાં મેચ રેફરીએ પાકિસ્તાન ટીમને ટોસ જીતાડ્યો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર આ ચિટિંગ જોઈ રહી પણ...

નો-હેન્ડશેક:-મહિલા-વર્લ્ડકપમાં-પણ-પાકિસ્તાનની-ફજેતી,-હરમનપ્રીતે-ફાતિમા-સાથે-ન-મિલાવ્યો-હાથ
Post

નો હેન્ડશેક: મહિલા વર્લ્ડકપમાં પણ પાકિસ્તાનની ફજેતી, હરમનપ્રીતે ફાતિમા સાથે ન મિલાવ્યો હાથ

Women World Cup 2025: મહિલા વર્લ્ડ કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ફરી એકવાર બંને દેશોના ખેલાડીઓ વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા....

ટીમ-ઈન્ડિયાનો-સ્ટાર-બેટર-પડતો-મૂકાતા-પૂર્વ-સિલેક્ટર-ભડક્યાં,-કહ્યું-–-દરરોજ-કારણ-બદલાઈ-જાય-છે
Post

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર પડતો મૂકાતા પૂર્વ સિલેક્ટર ભડક્યાં, કહ્યું – દરરોજ કારણ બદલાઈ જાય છે

Team India: ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરવાના અજિત અગરકરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. શ્રીકાંતે સંજુ સેમસનને લઈને અગરકરની ટીકા કરી હતી. સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા સામે  19 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ODI સીરિઝ માટે બેકઅપ વિકેટકીપર તરીકે અવગણના કરી હતી. ઋષભ પંતની ઈજાને કારણે સંજુ...

ભારતના-પ્રથમ-વન-ડે-ક્રિકેટ-ટીમ-કેપ્ટન-કોણ-હતા?-શુભમન-ગિલનો-28મો-ક્રમ,-જુઓ-યાદી
Post

ભારતના પ્રથમ વન-ડે ક્રિકેટ ટીમ કેપ્ટન કોણ હતા? શુભમન ગિલનો 28મો ક્રમ, જુઓ યાદી

Team India’s ODI Captain List: શુભમન ગિલને ટેસ્ટ બાદ હવે ભારતીય વન-ડે ટીમની કમાન પણ સોંપી દેવામાં આવી છે. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરતા નવા કેપ્ટનની પણ જાહેરાત કરી. રોહિત શર્મા બાદ ગિલ ભારતનો 28મો વન-ડે કેપ્ટન બન્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના પ્રથમ...

વન-ડે-કેપ્ટન-બનતાં-શુભમન-ગિલની-પ્રથમ-પ્રતિક્રિયા,-વર્લ્ડ-કપ-જીતવાનો-પ્લાન-પણ-જણાવ્યો
Post

વન-ડે કેપ્ટન બનતાં શુભમન ગિલની પ્રથમ પ્રતિક્રિયા, વર્લ્ડ કપ જીતવાનો પ્લાન પણ જણાવ્યો

Shubhman Gill News: ટેસ્ટ બાદ શુભમન ગિલને ODI ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ચાલુ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ગિલ ODI કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે. રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનું મુખ્ય કારણ 2027નો ODI વર્લ્ડ કપ છે. હિટમેન 38 વર્ષનો છે અને પસંદગીકારોમાં તેના ફોર્મ અને ફિટનેસને લઇને વિશ્વાસનો અભાવ દેખાઈ રહ્યો...

છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ
Post

છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....

દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ
Post

દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...