Abhishek Nayar : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની શરૂઆત હજુ ઘણા દિવસો બાકી છે, છે, પરંતુ બધી ટીમોએ આગામી સીઝન માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિષેક નાયર KKR ના આગામી મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે. એક અહેવાલ...
Day: October 26, 2025
સિડનીને અલવિદા… ભારત પરત ફરતા પહેલા હિટમેન રોહિત શર્માની ભાવુક પોસ્ટ વાઇરલ
Rohit Sharma: ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની ત્રણ મેચની વનડે સીરિઝ પૂરી થઈ, આ સીરિઝ ઓસ્ટ્રેલિયાએ જીતી પણ આકર્ષણનું કેન્દ્ર ROKO જોડી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને આ સીરિઝમાં પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો. તેણે અણનમ રહી સદી ફટકારી હતી. વિરાટ કોહલી પણ અંતિમ મેચમાં દમદાર રમી ચાહકોનું દિલ જીતી લીધુ...
ગૌતમ ગંભીરે ધમકાવ્યો હતો કે પરફોર્મ કર નહીંતર કાઢી મૂકીશ, હર્ષિત રાણાના કોચનો દાવો
Harshit Rana Coach Claims : હર્ષિત રાણા હાલમાં ખૂબ ચર્ચામાં છે. તે સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે. તેનું કારણ ખરાબ પ્રદર્શન અને ટીમમાં સ્થાન મળવાનું છે. કેટલાક લોકોનું માનવું છે કે, રાણા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો નજીકનો મિત્ર છે, અને તેથી, તેને ટીમમાં સ્થાન મળી રહ્યું છે. જોકે, રાણાના કોચે ખુલાસો કર્યો...
દક્ષિણ આફ્રિકા સાથેની સીરિઝ બાદ રોહિત-વિરાટ અંગે લેવાશે મોટો નિર્ણય, કેપ્ટન ગિલનું નિવેદન
દક્ષિણ આફ્રિકા સાથેની સીરિઝ બાદ રોહિત-વિરાટ અંગે લેવાશે મોટો નિર્ણય, કેપ્ટન ગિલનું નિવેદન Updated: Oct 26th, 2025 GS TEAM Shubman Gill On Rohit-Kohli Playing Cricket: ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝની છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગે ભારતીય ચાહકોનું દિલ જીતી લીધું છે. હવે ક્રિકેટપ્રેમીઓમાં એ ચર્ચા છે કે આગામી દક્ષિણ આફ્રિકા સામેની...
સિડનીમાં શાનદાર બેટિંગ, હવે ક્યારે મેદાન પર જોવા મળશે ROKOની જોડી? નોટ કરી રાખો તારીખ
Virat Kohli-Rohit Sharma: ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે 9 વિકેટની શાનદાર જીત હાસંલ કરી. 25 ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને જીત માટે 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે સરળતાથી ચેઝ કરી લીધો. ભારતીય ટીમની જીતમાં દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી....
વનડે વર્લ્ડકપ પછી જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા, હિટમેનને લઈને કોણે કરી ભવિષ્યવાણી?
વનડે વર્લ્ડકપ પછી જ નિવૃત્તિ લેશે રોહિત શર્મા, હિટમેનને લઈને કોણે કરી ભવિષ્યવાણી? Updated: Oct 26th, 2025 GS TEAM Rohit Sharma: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા હાલમાં ચર્ચામાં છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં તેણે કમાલ કર્યો અને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. સિડનીના મેદાનમાં છેલ્લી વનડેમાં તેણે 121 રનની યાદગાર...
શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત, ત્રણ સપ્તાહ આરામની સલાહ: સાઉથ આફ્રિકા સામે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો
Vice-Captain Shreyas Iyer Suffers Rib Injury in Sydney ODI : સિડની વનડે મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર કેચ પકડતાં સમયે ઈજાગ્રસ્ત થઈ જતાં હવે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ બાદ જ મેદાન પર વાપસી કરી શકશે. શનિવારે ઑસ્ટ્રેલિયા સામે સીરિઝની ત્રીજી વનડે મેચમાં અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો હતો....






