Author: Inside Media Network (Aarohi Patel)

અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર
Post

અમદાવાદમાં નવરાત્રિ ગરબા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત, મ્યુનિસિપલ તંત્ર દ્વારા SOP જાહેર

અમદાવાદમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા આયોજન માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અનુસાર, દરેક આયોજકને ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ઓનલાઈન અરજી કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને તેની હાર્ડ કોપી ઈવેન્ટના ત્રણ દિવસ અગાઉ જમાલપુર ફાયર સ્ટેશન...

સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા
Post

સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા

નવી દિલ્હી: હવે બિહારની જેમ સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દેશવ્યાપી અભિયાન શરૂ કરતાં પહેલાં ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે ચર્ચા શરૂ કરી છે અને બિહારના તાજેતરના વેરિફિકેશનના અનુભવનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર, આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટાભાગના રાજ્યો દ્વારા...

ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ
Post

ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ

અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઈવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્લી કર્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લીના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને સમગ્ર અમેરિકામાં...

નેપાળ હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી શરૂ, મુસાફરોને નવી ફ્લાઇટ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા સૂચના
Post

નેપાળ હિંસા વચ્ચે કાઠમંડુ એરપોર્ટ ફરી શરૂ, મુસાફરોને નવી ફ્લાઇટ માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા સૂચના

કાઠમંડુ:  નેપાળમાં હિંસક દેખાવોને કારણે એક દિવસ માટે બંધ કરાયેલું ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે ફરી કાર્યરત થઈ ગયું છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટી (NCAA)એ જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠક બાદ એરપોર્ટ ફરીથી ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCAA દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે, “પ્રતિકૂલ પરિસ્થિતિઓને કારણે સ્થગિત કરાયેલી તમામ ફ્લાઇટ્સ...

વડાપ્રધાન મોદીની કતારના અમીર સાથે વાતચીત, દોહા હુમલાઓ પર ચિંતા વ્યક્ત
Post

વડાપ્રધાન મોદીની કતારના અમીર સાથે વાતચીત, દોહા હુમલાઓ પર ચિંતા વ્યક્ત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે મંગળવારે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી અને દોહામાં થયેલા તાજા હુમલાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. 9 સપ્ટેમ્બર 2025ના રોજ ઇઝરાયલે કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવી હવાઈ હુમલો કર્યો હતો. વડાપ્રધાને આ હુમલાને કતારની સંપ્રભુતા પર આંચકો ગણાવી તેનો...

જોલી LLB 3નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે કાનૂની જંગ
Post

જોલી LLB 3નું ટ્રેલર રિલીઝ, અક્ષય કુમાર અને અરશદ વારસી વચ્ચે કાનૂની જંગ

બોલિવૂડની પોપ્યુલર લૉ કૉમેડી ફિલ્મ ફ્રેન્ચાઇઝી ‘જોલી LLB 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમાર અને અરશદ વારસી બંને ‘જોલી’ની ભૂમિકામાં જોવા મળ્યાં છે. અક્ષય કુમારે ટ્રેલર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો, ત્યારબાદ ફેન્સમાં ફિલ્મ માટે ઉત્સુકતા વધી ગઈ છે. ટ્રેલરમાં અક્ષય કુમાર કાનપુરના જોલી તરીકે દેખાય છે, જ્યારે અરશદ વારસીનું કૅરેક્ટર પોતાના...

નેપાળમાં હિંસક Gen-Z આંદોલન વચ્ચે 13 હજારથી વધુ કેદીઓ ફરાર, 30નાં મોત
Post

નેપાળમાં હિંસક Gen-Z આંદોલન વચ્ચે 13 હજારથી વધુ કેદીઓ ફરાર, 30નાં મોત

નેપાળમાં Gen-Z આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરવાથી રાજકીય પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. સત્તા સંકટ અને હિંસાના કારણે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ અને કેબિનેટ મંત્રીઓના ઘરમાં આગ લગાવી દીધી, અને સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના બનાવ થયા. પશ્ચિમ નેપાળમાં નૌબસ્તા રિજનલ જેલના સુધારણા ગૃહમાં સુરક્ષા દળો...

સુશીલા કાર્કી બનશે નેપાળની તાત્કાલિક વડાંપ્રધાન? Gen-Z આંદોલનમાં જોવા મળ્યો નવો વળાંક
Post

સુશીલા કાર્કી બનશે નેપાળની તાત્કાલિક વડાંપ્રધાન? Gen-Z આંદોલનમાં જોવા મળ્યો નવો વળાંક

નેપાળની રાજનીતિમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વળાંક જોવા મળી રહ્યો છે. Gen-Z આંદોલનકારીઓ દ્વારા ઓનલાઈન બોલાવવામાં આવેલી બેઠકમાં 5000થી વધુ યુવાનોની હાજરી જોવા મળી હતી, જેમાં સૌથી વધુ સમર્થન પૂર્વ સુપ્રિમ કોર્ટે ચીફ જસ્ટિસ રહી ચુકેલી સુશીલા કાર્કીને મળ્યું છે. આ સમર્થનના કારણે શક્યતા છે કે તાત્કાલિક વડાંપ્રધાન પદનો સત્તાપદ સુશીલા કાર્કી સંભાળી શકે. આંદોલનના પૂર્વ...

પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા
Post

પ્રધાનમંત્રી મોદીની ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે ટેલિફોનિક વાતચીત, દ્વિપક્ષીય સહકાર મજબૂત કરવા ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી. આ ચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઇટલી વચ્ચેના રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી. દ્વિપક્ષીય સહકારના નવા ક્ષેત્રો, વેપાર અને રોકાણ, તેમજ ટેકનોલોજી અને રક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ યુક્રેન યુદ્ધના માનવતાવાદી...

વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર
Post

વડોદરામાં મગરના હુમલાથી વર્ષમાં 8ના મોત, રાજ્ય સરકારે ચૂકવ્યું રૂ. 65 લાખ વળતર

વડોદરા જિલ્લામાં માનવ-વન્યજીવન સંઘર્ષનો ગંભીર મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વિશ્વામિત્રી નદીના પટમાં હાલમાં 442 મગર વસે છે. ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં પણ મગરોની મોટી સંખ્યા છે. ગયા એક વર્ષ દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે આ તમામ મૃતકોના પરિવારોને રૂ....