Yuzvendra Chahal Interview: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના માર્ચ 2025માં છૂટાછેડા થયા હતા. હવે યુઝવેન્દ્ર ચહલે આ છૂટાછેડા પર મૌન તોડ્યું છે. તેણે આ લગ્નમાં થયેલી ભૂલો વિશે જણાવ્યું હતું કે, ‘જ્યારે આ વર્ષની શરૂઆતમાં મારા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો અને છૂટાછેડાની અફવાઓ તેજ થઈ, ત્યારે હું માનસિક તણાવમાંથી પસાર થયો હતો. મને...



