Day: August 21, 2025

Home » Archives for Thu, 21 Aug 2025
ભારતીય-સ્ક્વૉડની-જાહેરાતના-2-જ-દિવસ-bcciએ-અગરકરનો-કૉન્ટ્રૅક્ટ-બદલ્યો,-એક-સિલેક્ટરને-હટાવવાની-તૈયારી
Post

ભારતીય સ્ક્વૉડની જાહેરાતના 2 જ દિવસ BCCIએ અગરકરનો કૉન્ટ્રૅક્ટ બદલ્યો, એક સિલેક્ટરને હટાવવાની તૈયારી

Ajit Agarkar: એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમની જાહેરાતના બે દિવસ બાદ આજે BCCI દ્વારા અજિત અગરકરનો કૉન્ટ્રૅક્ટ બદલી નાખવામાં આવ્યો છે.  હવે મુખ્ય પસંદગીકાર તરીકે અજિત અગરકરનો કૉન્ટ્રૅક્ટ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. આ અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. જે પ્રમાણે IPL 2025 પહેલા આ...

ઉત્તરાખંડમાં ધો.9ના વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કરી, શિક્ષક ગંભીર હાલતમાં
Post

ઉત્તરાખંડમાં ધો.9ના વિદ્યાર્થીએ શિક્ષક પર ગોળીબાર કરી, શિક્ષક ગંભીર હાલતમાં

ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 9ના વિદ્યાર્થીએ પોતાના શિક્ષક પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં શિક્ષકને જમણા ખભા નીચે ગોળી વાગી, જેને કારણે તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મુજબ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને થપ્પડ મારતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી વિદ્યાર્થીએ પોતાના...

જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ
Post

જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ

બોલિવૂડની અપકમિંગ ફિલ્મ જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં જ કાનૂની વિવાદમાં ઘેરાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે અક્ષય કુમાર અને અરશદ વારસીને કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. આ પગલું ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજોને અપમાનજનક રીતે દર્શાવવાના આરોપોને કારણે લેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલ વાજેદ ખાન અને ગણેશ મહાસ્કેએ કોર્ટમાં અરજી દાખલ કરીને...

ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી
Post

ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ન ગણવું અમેરિકાની સૌથી મોટી ભૂલ: નિક્કી હેલી

વૉશિંગ્ટન: અમેરિકાનાં સંયુક્ત રાષ્ટ્રસ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેલીે ચેતવણી આપી છે કે ભારતને વિશિષ્ટ લોકશાહી મૂલ્યો ધરાવતા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ન ગણવું અમેરિકાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન સામેનું સૌથી મોટું કાઉન્ટર વેઇટ છે અને ભારત કોમ્યુનિસ્ટ ચીનની જેમ ડરાવતું નથી. નિક્કી હેલીે ટ્રમ્પના નિર્ણયની પણ...

ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ
Post

ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં ઇઝરાયલનો કબજો, 10,000 હમાસ મથકોનો નાશ

ઇઝરાયલ: ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ કરવામાં આવેલા પ્રચંડ હુમલામાં માત્ર એક જ દિવસે 200 ત્રાસવાદી મથકોનો નાશ કરાયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,000 જેટલા મથકોનો ખાતમો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં હવે તેમનો કબજો છે અને માત્ર 25% વિસ્તાર જ હમાસના...

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ
Post

રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર: વોટ ચોરીથી લઈને બેરોજગારી સુધી 6 ગંભીર આરોપ

કોંગ્રેસ સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરીથી કડક પ્રહાર કર્યા છે. બિહારમાં ચાલી રહેલી ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન તેમણે ભાજપ પર વોટ ચોરીનો મુદ્દો ફરી ઉઠાવ્યો અને છ મુદ્દાઓ પર સીધી ટીકા કરી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “જે સરકાર વોટ ચોરીથી બને છે, શું તે ક્યારેય જનસેવા માટે પ્રતિબદ્ધ હોઈ...

ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ
Post

ભારત-ચીન લિપુલેખ કરાર બાદ નેપાળનો વિરોધ, ભારતનો કડક જવાબ

ભારત અને ચીન વચ્ચે લિપુલેખ માર્ગ દ્વારા સરહદી વેપાર ફરી શરૂ કરવા માટે થયેલા કરાર બાદ નેપાળે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. નેપાળે આ વિસ્તારને પોતાનો અભિન્ન ભાગ ગણાવ્યો છે અને જણાવ્યું કે તે તેના સત્તાવાર નકશામાં દર્શાવવામાં આવ્યો છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે લિમ્પિયાધૂરા, લિપુલેખ અને કાલાપાની મહાકાલી નદીના પૂર્વમાં આવેલા છે...

પાકિસ્તાન-સાથે-ભારત-દ્વિપક્ષીય-સીરિઝ-નહીં-રમે,-પણ-એશિયા-કપમાં-અમે-રમતાં-ના-રોકી-શકીએ-:-સરકારનો-જવાબ
Post

પાકિસ્તાન સાથે ભારત દ્વિપક્ષીય સીરિઝ નહીં રમે, પણ એશિયા કપમાં અમે રમતાં ના રોકી શકીએ : સરકારનો જવાબ

Asia Cup 2025 India vs Pakistan Cricket Match : યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને યોજાનાર એશિયા કપ-2025માં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા મામલે વિવાદ ઊભો થયા બાદ કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં આવવાની મંજૂરી નહીં આપવામાં આવે. એશિયા...

હું-એમ-નથી-કહેતો-કે-તેને-કૅપ્ટન-બનાવી-દો,-પણ…’,-શ્રેયસ-અય્યરના-પિતા-bcciના-નિર્ણયથી-નારાજ
Post

હું એમ નથી કહેતો કે તેને કૅપ્ટન બનાવી દો, પણ…’, શ્રેયસ અય્યરના પિતા BCCIના નિર્ણયથી નારાજ

India Asia Cup 2025 Squad: એશિયા કપ 2025 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાવા જઈ રહ્યો છે. BCCIએ 19 ઑગસ્ટના રોજ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન કર્યું હતું. પરંતુ ભારતની આ 15 સભ્યોની ટીમમાં શ્રેયસ અય્યરને સામેલ કરવામાં નથી આવ્યો. હવે આ અંગે શ્રેયસના પિતા સંતોષ...

અક્ષર-પટેલ-સાથે-ખોટું-થયું,-આ-ટીમ-વર્લ્ડકપ-જીતશે?’,-ટીમ-ઇન્ડિયાના-સિલેક્શન-પર-ભડક્યા-પૂર્વ-દિગ્ગજ-ખેલાડી
Post

અક્ષર પટેલ સાથે ખોટું થયું, આ ટીમ વર્લ્ડકપ જીતશે?’, ટીમ ઇન્ડિયાના સિલેક્શન પર ભડક્યા પૂર્વ દિગ્ગજ ખેલાડી

Asia Cup 2025: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપ 2025 માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા પૂર્વ ક્રિકેટરોએ પસંદગીકર્તાઓના નિર્ણયની પ્રશંસા કરી છે, તો કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ તેના પર સવાલ પણ ઉઠાવ્યા છે. ભારતના પૂર્વ કૅપ્ટન અને મુખ્ય પસંદગીકર્તા કૃષ્ણમાચારી શ્રીકાંતનું નામ પણ તેમાં...