Day: August 23, 2025

Home » Archives for Sat, 23 Aug 2025
18 વર્ષ પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એક સાથે, ‘હેવાન’ની શૂટિંગ શરૂ
Post

18 વર્ષ પછી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એક સાથે, ‘હેવાન’ની શૂટિંગ શરૂ

બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર હાલમાં તેની અપકમિંગ ફિલ્મ ‘જોલી એલએલબી 3’ ને લઈને ચર્ચામાં છે, પરંતુ હવે તે સાથે વધુ એક નવી ફિલ્મને લઈને પણ ચર્ચામાં આવ્યો છે. તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, 18 વર્ષ બાદ અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર એકસાથે મોટી સ્ક્રીન પર જોવા મળશે. બંને અભિનેતા પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત થતી નવી...

ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો
Post

ICC વર્લ્ડકપ 2027: સાઉથ આફ્રિકાના 8 શહેરોમાં રમાશે 44 મેચો

સાઉથ આફ્રિકાએ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ને લઈને મોટી જાહેરાત કરી છે. આ મેગા ઇવેન્ટમાં સાઉથ આફ્રિકાના 8 મુખ્ય શહેરોમાં કુલ 44 મેચો રમાશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં વધારાની 10 મેચો યોજાશે. વર્લ્ડકપના સફળ આયોજન માટે સાઉથ આફ્રિકાનો ક્રિકેટ બોર્ડ (CSA) પહેલેથી જ તૈયારીમાં લાગી ગયો છે. સાઉથ આફ્રિકાના શહેરોમાં જે સ્થળોએ વર્લ્ડકપની મેચો રમાશે...

‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ
Post

‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ

ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ વિવાદને કારણે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આવનારા સમયમાં ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને કડક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં ઓસામા...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો
Post

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને DEOની નોટિસ, માન્યતા રદ કરવા સહિતના મુદ્દે ત્રણ દિવસમાં ખુલાસો

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનાને પગલે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)એ સ્કૂલને કડક નોટિસ ફટકારી છે. નોટિસમાં સગીરની હત્યા, શાળાની માન્યતા સહિતના મુદ્દે વિગતવાર ખુલાસો કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, DEOએ ICSE બોર્ડની માન્યતા માટે...

પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત
Post

પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ફોર્ચ્યુનર કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કરૂણ ઘટનાનો ભોગ બનીને 5 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ રિક્ષા રસ્તા પરથી ખસી ખાડીમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા....

જૂના-મિત્રએ-જ-ગૌતમ-ગંભીરને-ગણાવ્યા’પલટૂ’,-જે-ખેલાડીઓનો-પક્ષ-લેતા-તેમને-જ-ટીમની-બહાર-કર્યા
Post

જૂના મિત્રએ જ ગૌતમ ગંભીરને ગણાવ્યા’પલટૂ’, જે ખેલાડીઓનો પક્ષ લેતા તેમને જ ટીમની બહાર કર્યા

Image Source: IANS/Instagram/mannirocks14 Asia Cup 2025: એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થોડા દિવસો પહેલા જ થઈ ચૂકી છે. આ ટીમમાં ઘણા યુવા ખેલાડીની પસંદગી થઈ છે. પરંતુ ફોર્મમાં ચાલી રહેલા શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલને સિલેક્ટર્સે આ ટીમમાં સ્થાન ન આપતા અનેક ક્રિકેટ પ્રેમી અને ભૂતપૂર્વ ક્રિકેટર નારાજ થયા છે. હવે આ મુદ્દે...

થોડા-જ-દિવસમાં-બધુ-ભૂલી-ગયા?-જીવની-કિંમત-ઝીરો…’,-ભારતના-પૂર્વ-ખેલાડીએ-પાકિસ્તાન-સાથેની-મેચનો-કર્યો-વિરોધ
Post

થોડા જ દિવસમાં બધુ ભૂલી ગયા? જીવની કિંમત ઝીરો…’, ભારતના પૂર્વ ખેલાડીએ પાકિસ્તાન સાથેની મેચનો કર્યો વિરોધ

Asia Cup 2025: સંયુક્ત આરબ અમીરાતમાં આવતા મહિનાથી એશિયા કપ-2025 રમાશે અને બધાની નજર આ ટુર્નામેન્ટ પર છે. તેનું કારણ 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. ભારતમાં આ મેચનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને તેનું કારણ એપ્રિલમાં થયેલો પહલગામ આતંકવાદી હુમલો છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે પૂર્વ ભારતીય બેટ્સમેન...

સુરતના 3 વર્ષના બાળકનું મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યું, માસીના દીકરાએ અપહરણ કરેલું હતું
Post

સુરતના 3 વર્ષના બાળકનું મૃતદેહ ટ્રેનના શૌચાલયમાંથી મળ્યું, માસીના દીકરાએ અપહરણ કરેલું હતું

મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં ગુરુવારના રોજ ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં કચરાપેટીમાંથી સુરતના 3 વર્ષના બાળકનું મૃતદેહ મળ્યું છે. ઘટના જાણ થતા જ RPF અને GRPની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. જાણવામાં આવ્યું કે આ બાળક સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારનો હતો અને તેને 21મી ઓગસ્ટે અપહરણ કરવામાં...

અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ
Post

અમદાવાદમાં PM મોદીની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી, કોંગ્રેસના આક્ષેપ

અમદાવાદમાં 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કડક આક્ષેપ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલમાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ મિટિંગો યોજી રહ્યા છે. વોટ્સએપ સંદેશાઓ અને શાળાના આચાર્યોને...

કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત
Post

કોર્ગેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે ED દરોડો: 12 કરોડ રોકડા અને 6 કરોડના ઘરેણાં જપ્ત

સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થવાના એક જ દિવસ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય કે.સી. વીરેન્દ્રના ઘરે દરોડા પાડ્યા. દરોડામાં EDએ 12 કરોડ રૂપિયા રોકડા અને 6 કરોડ રૂપિયાના ગહના જપ્ત કર્યા. સમગ્ર તપાસ દરમ્યાન દેશભરના 31 સ્થળોએ દરોડા કરવામાં આવ્યા હતા, જેમાં ગંગટોક, ચિત્રદુર્ગ જિલ્લો, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવાનો...