Day: August 6, 2025

Post

ઓપરેશન સિંદૂર બાદ મસૂદ અઝહરની હરકતો: હાથમાં કટોરો લઈને ભંડોળ એકત્ર કરવાની શરૂઆત

ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે. જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો...

WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં
Post

WHO ની ચેતવણી: 119 દેશોમાં ચિકનગુનિયા વાયરસનો ખતરો, 5.6 અબજ લોકો જોખમમાં

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વાયરસનો ખતરો હવે 119 દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે 5.6 અબજ લોકો જોખમ હેઠળ છે. લગભગ 20 વર્ષ પહેલાં તબાહી મચાવનાર આ વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચિકનગુનિયા વાયરસ લા રિયુનિયન, મેયોટ અને મોરેશિયસથી ફેલાઈ મેડાગાસ્કર, સોમાલિયા અને કેન્યા સુધી...

ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત પ્રકરણોનો સમાવેશ
Post

ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત પ્રકરણોનો સમાવેશ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પરથી આધારિત મૂલ્યપ્રધાન પ્રકરણોનો સમાવેશ કર્યો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાના પ્રથમ ભાષાના પુસ્તકોમાં બે-બે નવા પ્રકરણો ઉમેરાયા છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરી ભારતીય પરંપરાગત જ્ઞાન...

ટીમ-ઇન્ડિયાના-વિવાદોમાં-રહેલા-પૂર્વ-કોચનો-સિરાજ-અંગે-મોટો-દાવો,-કહ્યું-–-‘તે-લીડર-બનવા…’
Post

ટીમ ઇન્ડિયાના વિવાદોમાં રહેલા પૂર્વ કોચનો સિરાજ અંગે મોટો દાવો, કહ્યું – ‘તે લીડર બનવા…’

Mohammed Siraj ready to become Actual Leader: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે મોહમ્મદ સિરાજ વિશે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે મોહમ્મદ સિરાજ ટીમ ઇન્ડિયામાં બોલિંગ વિભાગનું નેતૃત્વ કરવા એટલે કે લીડર બનવા તૈયાર છે, ભલે પછી બુમરાહ ટીમમાં હોય કે ના હોય. જસપ્રીત બુમરાહે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ત્રણ મેચ...

wtc-પોઈન્ટ્સ-ટેબલમાં-મોટો-ઉલટફેર,-ઓવલ-ટેસ્ટમાં-ઇંગ્લેન્ડ-માત-આપીને-ટીમ-ઈન્ડિયાએ-લગાવી-મોટી-છલાંગ
Post

WTC પોઈન્ટ્સ ટેબલમાં મોટો ઉલટફેર, ઓવલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ માત આપીને ટીમ ઈન્ડિયાએ લગાવી મોટી છલાંગ

WTC Points Table 2025-27: ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટમાં 6 રનથી હરાવ્યું હતું. જેની અસર WTC(વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ)ના પોઈન્ટ ટેબલમાં જોવા મળ્યો. માનચેસ્ટર ટેસ્ટ બાદ ભારતીય ટીમ WTCના 2025-27 ચક્રના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર હતી, પરંતુ હવે ભારતને એક સ્થાનનો ફાયદો થયો. તાજા સ્થિતિમાં હવે ભારતીય ટીમ WTC પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે....

bcciનો-નવો-નિયમ,-કોચ-ગંભીર-અને-મેનેજમેન્ટનો-પણ-એકમત,-ખેલાડીઓનું-વધશે-ટેન્શન
Post

BCCIનો નવો નિયમ, કોચ ગંભીર અને મેનેજમેન્ટનો પણ એકમત, ખેલાડીઓનું વધશે ટેન્શન

BCCI New Rule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પૂર્ણ થયા બાદ નવો નિયમ લાગુ કરી શકે છે. ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ભારત સતત બે ટેસ્ટ શ્રેણી હાર્યું હતી. જ્યારે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી ડ્રો થઈ છે, તેથી હવે ગંભીરનું ટીમ મેનેજમેન્ટમાં કદ વધવાનું લગભગ નિશ્ચિત છે....

મોહમ્મદ-સિરાજ-હવે-ટીમ-ઈન્ડિયાથી-બહાર-થશે?-ગૌતમ-ગંભીરના-આ-નિર્ણય-બાદ-ચર્ચા-શરૂ
Post

મોહમ્મદ સિરાજ હવે ટીમ ઈન્ડિયાથી બહાર થશે? ગૌતમ ગંભીરના આ નિર્ણય બાદ ચર્ચા શરૂ

Image source: IANS  Asia Cup 2025: ઇંગ્લેન્ડ સામે હાલમાં પૂર્ણ થયેલી ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે અદ્ભુત બોલિંગ કરી મેચને જીતવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સીરિઝમાં તેણે કુલ 23 વિકેટ લઈને સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો. તેની બોલિંગમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો ખૂબ હેરાન થયા હતા. ભારતે છેલ્લી ટેસ્ટ મેચ જીતી હતી. હવે...

ઈંગ્લેન્ડમાં-એન્ડરસન-તેંડુલકરનું-અપમાન?-ચાહકોની-ફરિયાદ-ટ્રોફીને-નામ-અપાયું-પણ-સન્માન-નહીં
Post

ઈંગ્લેન્ડમાં એન્ડરસન-તેંડુલકરનું અપમાન? ચાહકોની ફરિયાદ-ટ્રોફીને નામ અપાયું પણ સન્માન નહીં

Image source: IANS Anderson-Tendulkar Trophy 2025: પહેલા જ્યારે ભારતની ટીમ જ્યારે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ રમતી હતી ત્યારે તે ટ્રોફીનું નામ ‘પટૌડી ટ્રોફી’ હતું. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારતમાં ટેસ્ટ સીરિઝ રમવા આવતી ત્યારે તે સીરિઝનું નામ એન્થોની ડી મેલો ટ્રોફી હતું, પણ હવે આ નામ બદલવામાં આવ્યું છે. તેની શરૂઆત હાલમાં જ રમાયેલી ભારત-ઇંગ્લેન્ડની 5 મેચની ટેસ્ટ...

ind-vs-eng-:-ઓવલ-ટેસ્ટમાં-ભારત-જીત્યું-પણ-કોચ-ગંભીર-સામે-જરૂર-ઉઠશે-આ-સવાલ
Post

IND VS ENG : ઓવલ ટેસ્ટમાં ભારત જીત્યું પણ કોચ ગંભીર સામે જરૂર ઉઠશે આ સવાલ

Image source: IANS  Gambhir had faced criticism: ભારતે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર અંતિમ ટેસ્ટ મેચમાં રોમાંચક જીત મેળવીને સીરિઝને 2-2થી ડ્રો પણ કરાવી. શુભમન ગિલની કેપ્ટનશિપમાં પણ ભારતીય ટીમે આત્મવિશ્વાસ સાથે સારું પ્રદર્શન કર્યું હતું, પણ આ સિદ્ધિઓ વચ્ચે અમુક સવાલો પણ એવા સામે આવ્યા છે જેની અવગણના થઈ શકે તેમ નથી. જણાવી દઇએ...