Day: August 15, 2025

આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ
Post

આજથી લાગુ થયા SBIના નવા ચાર્જ: 25,000થી વધુ પેમેન્ટ પર લાગશે વધારાનો ખર્ચ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ આજથી, એટલે કે 15મી ઓગસ્ટથી ઈમિડિયેટ પેમેન્ટ સર્વિસ (IMPS) માટે નવા ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. 25,000 રૂપિયા સુધીના પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં, પરંતુ 25,000થી વધુના પેમેન્ટ માટે ₹2 અને એક લાખ રૂપિયા કરતા વધુ ટ્રાન્સફર માટે ₹6નો ચાર્જ લાગશે. IMPS દ્વારા ગ્રાહકોને 24×7 સુરક્ષિત ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર...

ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
Post

ગુજરાતમાં દેશભક્તિનો ઉત્સવ: પોરબંદરમાં 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

દેશભરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વચ્ચે, ગુજરાતના પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. આ અવસરે મુખ્યમંત્રીએ નાગરિકોને ‘હર ઘર તિરંગા’ અને ‘હર ઘર સ્વચ્છતા અભિયાન’ માં જોડાવા માટે અપીલ કરી. પોરબંદર આજે દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમ દરમિયાન ‘બાપુના પગલે તિરંગા...

500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી
Post

500 રૂપિયાના બંડલમાં નવો સ્કેમ, નોટ ગણતી વખતે આ રીતે થઈ રહી છે છેતરપિંડી

આજના ડિજિટલ યુગમાં ભલે લોકો UPIનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા હોય, પરંતુ રોકડ વ્યવહાર હજી પૂરેપૂરો બંધ થયો નથી. રોકડ વ્યવહારોમાં પણ હવે નવો પ્રકારનો કૌભાંડ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે 500 રૂપિયાના બંડલમાં કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે. વિડિયોમાં એક વ્યક્તિ 50 હજાર...

કિશ્તવાડમાં આભ ફાટતાં ભયાનક ત્રાસદી: 50થી વધુના મોત, યાત્રા અચાનક અટકાવી દેવી પડી
Post

કિશ્તવાડમાં આભ ફાટતાં ભયાનક ત્રાસદી: 50થી વધુના મોત, યાત્રા અચાનક અટકાવી દેવી પડી

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલ માતા ચંડીના મંદિર તરફ જતી મચૈલ યાત્રા માર્ગ પર ગુરુવારે ભારે ત્રાસદી સર્જાઈ. બપોરના લગભગ 12:30 વાગ્યે ચિશોતી વિસ્તારના પર્વતો પર અચાનક વાદળ ફાટતાં ભારે પૂર આવ્યું. આ પૂરે સાથે સાથે કાદવ અને કાટમાળ વહન કરીને આખા વિસ્તારને ધોઈ નાંખ્યો. આ વિપત્તિમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોએ પોતાનો જીવ...

Post

જ્યોતિષશાસ્ત્રથી લખાયું ભારતની આઝાદીનું મુહૂર્ત: 15 ઓગસ્ટ કેવી રીતે બની આઝાદી દિવસ?

1947ના આઝાદીદિવસ વિશે આપણે બધાએ વાંચ્યું હશે કે 15 ઓગસ્ટ એ ભારતે અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવી હતી. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે આ મહત્વપૂર્ણ તારીખની પસંદગી પાછળ રાજકીય વાતો સિવાય પણ એક આધ્યાત્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિ પણ હતી. ઉજ્જૈન, જેને જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનું પ્રાચીન કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાંના ખ્યાતનામ જ્યોતિષ પંડિત સૂર્યનારાયણ વ્યાસે...

લાલ કિલ્લાથી ભારત માટે નવી દિશા: GST ઘટશે, રોજગાર માટે રૂ. 1 લાખ કરોડ, સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ મિશનનો પ્રારંભ
Post

લાલ કિલ્લાથી ભારત માટે નવી દિશા: GST ઘટશે, રોજગાર માટે રૂ. 1 લાખ કરોડ, સુરક્ષા માટે ‘સુદર્શન ચક્ર’ મિશનનો પ્રારંભ

ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાનું 12મું સતત સંબોધન આપ્યું. 103 મિનિટના લાંબા અને ઊર્જાવાન ભાષણમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, યુવાનો માટે રોજગાર, ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા અને આંતરરાષ્ટ્રીય દબદબાને લઈને ઐતિહાસિક ઘોષણાઓ કરી. GST ઘટાડાની ભેટ સાથે “ડબલ દિવાળી”નું એલાન વડાપ્રધાન મોદીએ સામાન્ય લોકો માટે કરમાં મોટો...

ચા પ્રેમીઓ માટે ચેતવણી: રોજની આ એક આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે ઝેર!
Post

ચા પ્રેમીઓ માટે ચેતવણી: રોજની આ એક આદત બની શકે છે સ્વાસ્થ્ય માટે ઝેર!

શું તમને પણ એવી લાગણી થાય છે કે દિવસની શરૂઆત દૂધની ચા વગર અધૂરી છે? જો હા, તો તમારે ચેતવાની જરૂર છે. દૂધની ચા વધુ પ્રમાણમાં પીવાથી તમને અનેક પ્રકારની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે – જે તમારું શારીરિક અને માનસિક જીવન બંને બગાડી શકે છે. ડિહાઇડ્રેશનનું જોખમ: ઉનાળાની ઋતુમાં ચા પીવી ચામતકારી લાગતી હોવા...