Day: August 27, 2025

જમ્મુ-કાશ્મીર ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને પૂર ચેતવણી આપી, દોઢ લાખ લોકો ખસેડાયા
Post

જમ્મુ-કાશ્મીર ડેમમાંથી પાણી છોડાયું: ભારતે માનવતાના ધોરણે પાકિસ્તાનને પૂર ચેતવણી આપી, દોઢ લાખ લોકો ખસેડાયા

ભારતે ફરી એકવાર માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં પાડોશી દેશ પાકિસ્તાનને પૂરનાં સંભવિત ખતરા અંગે ચેતવણી આપી છે. આ ચેતવણી બાદ પાકિસ્તાની પ્રશાસને તાત્કાલિક પગલાં લઈ લગભગ દોઢ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. આ ઘટના જમ્મુ-કાશ્મીરના તાવી નદીના વધતા જળસ્તરને કારણે બની છે, જેના કારણે નદીનું પાણી સરહદ પાર પાકિસ્તાનમાં પ્રવેશી શકે છે. બંને દેશો...

ટ્રમ્પના વધારેલા ટેરિફથી ભારતના કાપડ ઉદ્યોગ પર સંકટ, અનેક શહેરોમાં ઉત્પાદન બંધ
Post

ટ્રમ્પના વધારેલા ટેરિફથી ભારતના કાપડ ઉદ્યોગ પર સંકટ, અનેક શહેરોમાં ઉત્પાદન બંધ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા વધારાના 25 ટકા ટેરિફ બુધવાર, 27 ઑગસ્ટથી અમલમાં આવી ગયો છે. આ વધારાના ટેરિફ સાથે ભારત પર લાગેલો કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો છે, જે વિશ્વમાં સૌથી ઊંચો દર ગણાય છે. આનો સૌથી મોટો પ્રભાવ ભારતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, દેશના...

ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા
Post

ભારત-અમેરિકા વચ્ચે જલ્દી થશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ: પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા

ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંગેની ચર્ચા હાલ અટકેલી હોવા છતાં, પૂર્વ વિદેશ સચિવ અને રાજ્યસભા સાંસદ હર્ષવર્ધન શૃંગલાએ આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં આ કરાર પૂર્ણ થશે. શૃંગલાના મતે, આ એગ્રીમેન્ટથી બંને દેશોના આર્થિક અને રાજનૈતિક સંબંધો વધુ મજબૂત બનશે અને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત ભારત...

બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત
Post

બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પર હુમલો, કાફલા પર પથ્થરમારો, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત

બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા. માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન...

પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા
Post

પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા

પંજાબમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં દીનાનગર તાલુકાના દબૂરી ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મોટી બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવા છતાં, શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. પરિણામે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં શાળાની અંદર ફસાઈ ગયા છે....

ક્રિકેટનો-‘અમ્પાયર્સ-કૉલ’-નિયમ-વિવાદમાં,-જાણો-કેમ-ઊઠ્યાં-સવાલ,-શું-છે-અસલ-કારણ
Post

ક્રિકેટનો ‘અમ્પાયર્સ કૉલ’ નિયમ વિવાદમાં, જાણો કેમ ઊઠ્યાં સવાલ, શું છે અસલ કારણ

Umpire’s Call’ Rule: શું ક્રિકેટમાં DRS (Decision Review System) હેઠળ ‘અમ્પાયર્સ કૉલ’ નિયમ બદલવાની જરૂર છે? શું આ નિયમ બદલવાની જરૂર છે? ક્રિકેટનો નિયમ આ નિયમ વિવાદનું કારણ કેમ બની રહ્યો છે.  વાસ્તવમાં ધ્યાનથી સમજીએ તો અમ્પાયર્સ કોલ નિયમમાં એક ખૂબ જ ઝીણી લાઈન અથવાગ્રે એરિયા છે. ઘણી વાર ઘણા મહાન ક્રિકેટરોએ આ અંગે પોતાનો...

video-:-1-બોલમાં-13-રન…-એશિયા-કપ-અગાઉ-સંજુ-સેમસને-કરી-કમાલ
Post

VIDEO : 1 બોલમાં 13 રન… એશિયા કપ અગાઉ સંજુ સેમસને કરી કમાલ

Image Source: IANS  One ball, two sixes, 13 runs: એશિયા કપ 2025થી પહેલા ભારતની T20 ટીમના ઓપનર સંજુ સેમસને રનોના વરસાદથી તોફાન મચાવ્યો છે. સંજુએ હાલમાં કેરળ ક્રિકેટ લીગ 2025 એટલે KCL માટે રમી રહ્યો છે. આ લીગ મેચમાં સંજુએ ત્રિશૂર ટાઈટન્સ સામે 1 બોલમાં 13 રન બનાવ્યા હતા. આખરે તે કેવી રીતે શક્ય બન્યું...

દિગ્ગજ-ભારતીય-ક્રિકેટર-રવિચંદ્રન-અશ્વિને-iplમાંથી-નિવૃત્તિનું-કર્યું-એલાન,-જણાવ્યો-ભવિષ્યનો-પ્લાન
Post

દિગ્ગજ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને IPLમાંથી નિવૃત્તિનું કર્યું એલાન, જણાવ્યો ભવિષ્યનો પ્લાન

R Ashwin Retires From IPL: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હવે IPLમાંથી પણ નિવૃત્તિનું એલાન કરી દીધું છે. બુધવારે સત્તાવાર રીતે તેણે આ અંગે જાહેરાત કરી છે. આ સાથે તે હવે ભારતમાં પ્રોફેશનલ ક્રિકેટ રમતો નહીં જોવા મળે કેમ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તેણે ગત વર્ષે જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેણે ગત વર્ષે...

ગાઝામાં ઈઝરાયલના હુમલામાં 5 પત્રકારોના મૃત્યુ પર ભારતની પ્રતિક્રિયા: “આઘાતજનક અને દુઃખદ”
Post

ગાઝામાં ઈઝરાયલના હુમલામાં 5 પત્રકારોના મૃત્યુ પર ભારતની પ્રતિક્રિયા: “આઘાતજનક અને દુઃખદ”

ગાઝામાં ઈઝરાયલના ક્રૂર હુમલામાં નિર્દોષ નાગરિકો અને પત્રકારોને જીવ ગુમાવવો પડ્યો છે. તાજેતરના હુમલામાં નાસ્સેર હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે જોડાયેલા પાંચ પત્રકારોની મૃત્યુ થઈ છે. ભારતે આ ઘટનાની તીવ્ર આલોચના કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “આવા હુમલામાં પત્રકારોની હત્યા ખરેખર ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે. ભારત હંમેશા નાગરિકોના...

ટ્રમ્પના ટેરિફ મુદ્દે PM મોદીને ફિજીના વડાપ્રધાનનો સાથ, 7 કરારો પર હસ્તાક્ષર
Post

ટ્રમ્પના ટેરિફ મુદ્દે PM મોદીને ફિજીના વડાપ્રધાનનો સાથ, 7 કરારો પર હસ્તાક્ષર

ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની ત્રણ દિવસીય મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીના સપ્રુ હાઉસ ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ઓશન ઓફ પીસ લેકચરમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન રાબુકાએ શ્રોતાઓ સાથેની ચર્ચામાં અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલસામાન પર લગાવવામાં આવેલા 50% ટેરિફને લઈને કટાક્ષ...