મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર પૂર્વ વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ જતાં ભારે હાહાકાર મચ્યો. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની આ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના ત્યારે...




