Day: August 27, 2025

વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી : 3નાં મોત, 25 લોકો ફસાયેલા હોવાની આશંકા
Post

વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી : 3નાં મોત, 25 લોકો ફસાયેલા હોવાની આશંકા

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર પૂર્વ વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે ચાર માળની ઇમારત ધરાશાયી થઈ જતાં ભારે હાહાકાર મચ્યો. રમાબાઈ એપાર્ટમેન્ટ નામની આ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે આશરે 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના ત્યારે...

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત
Post

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂરનો હાહાકાર : 10ના મોત, વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટ્યાની ઘટના બાદ રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. ઉંચાઇવાળા વિસ્તારોમાંથી ખડકો, વૃક્ષો અને પથ્થરો તૂટી પડતાં 10 લોકોના જીવ ગયા છે, જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર થયેલા ભૂસ્ખલનમાં 6 તીર્થયાત્રીઓ પણ શામેલ છે. સતત વરસતા વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીર ખીણમાં ભારે નુકસાન થયું છે. અચાનક પૂર અને ભૂસ્ખલનને...

ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં
Post

ભારત સામે ટ્રમ્પના વધારાના 25% ટેરિફનો અમલ શરૂ, અમેરિકન બજારમાં 60 અબજ ડોલરની નિકાસ જોખમમાં

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વેપાર ક્ષેત્રમાં કડક વલણ અપનાવતા વધારાના 25 ટકા ટેરિફ લાગુ કરવાનો નોટિફિકેશન જાહેર કર્યો છે. આ પગલાથી હવે ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના ઉત્પાદનો પર કુલ 50 ટકા ‘ટ્રમ્પ ટેરિફ’ લાગુ થશે. તાજેતર સુધી લાગુ કરેલા 25 ટકા ટેરિફ બાદ મંગળવારે જાહેર કરાયેલા આ વધારાના ટેરિફનો...

વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 31 શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ
Post

વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલનથી મોટી દુર્ઘટના, 31 શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં મંગળવારે માતા વૈષ્ણોદેવી ધામ જતા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયાનક ભૂસ્ખલન સર્જાયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 31 શ્રદ્ધાળુઓના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે એક ડઝનથી વધુ યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ અધકવારી નજીક ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે બની હતી, જે...

ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે”
Post

ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે”

ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ વ્યાખ્યાનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગુ કરાયેલા 50% ટેરિફ અંગે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત એટલું શક્તિશાળી છે કે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી...