Month: October 2025

‘આવીજા-તૂ…’,-u19માં-ફ્લોપ-વૈભવ-સૂર્યવંશીની-ભારત-આવતા-જ-થશે-તપાસ!-જાણો-કોણે-આપી-ચેતવણી
Post

‘આવીજા તૂ…’, U19માં ફ્લોપ વૈભવ સૂર્યવંશીની ભારત આવતા જ થશે તપાસ! જાણો કોણે આપી ચેતવણી

Image Source: IANS  IND U19 vs AUS U19:  ભારતની અંડર-19 ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની ટૂર પર છે. અહીં ટીમના યુવા ક્રિકેટરો પોતાનું અદ્દભુત પ્રદર્શન આપી રહ્યા છે. જો કે ટીમના યુવા સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશી આ સમયે ચર્ચામાં છે અને કારણ તેનુ પ્રદર્શન નહીં, પણ ફિટનેસને લઈને બેદરકારી છે. રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટર કોચ...

video:-પૃથ્વી-શો-ચાલુ-મેચમાં-થયો-ગુસ્સે,-મુંબઈના-ખેલાડીને-મેદાનમાં-દોડાવ્યો
Post

VIDEO: પૃથ્વી શો ચાલુ મેચમાં થયો ગુસ્સે, મુંબઈના ખેલાડીને મેદાનમાં દોડાવ્યો

Prithvi Shaw Musheer Khan fight: મુંબઈ અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી 2025-26 પહેલા પ્રેક્ટિસ મેચ પૂણેમાં મંગળવારે એટલે કે, 7 ઓક્ટોબરથી શરુ થઈ છે. જ્યા મેદાન પર એવો નજારો જોવા મળ્યો કે જેને જોઈને ક્રિકેટના ચાહકો ચાહકો સ્તબ્ધ થઈ ગયા. આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની ICC ટૂર્નામેન્ટમાં મેચ ન થવી જોઈએ…’, ઈંગ્લેન્ડના દિગ્ગજે કરી માગ ઘટનાનો વીડિયો...

ભારત-પાકિસ્તાનની-icc-ટૂર્નામેન્ટમાં-મેચ-ન-થવી-જોઈએ…’,-ઈંગ્લેન્ડના-દિગ્ગજે-કરી-માગ
Post

ભારત-પાકિસ્તાનની ICC ટૂર્નામેન્ટમાં મેચ ન થવી જોઈએ…’, ઈંગ્લેન્ડના દિગ્ગજે કરી માગ

India Pakistan match: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ આથર્ટને ભારત-પાકિસ્તાન મેચોને લઈને અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો દાવો છે કે, ICC ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો ‘નાણાકીય જરૂરિયાતો’ પૂરી કરવા માટે કરવામાં આવે છે. તેઓ આટલે અટકતાં નથી, તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે ક્રિકેટ સંપૂર્ણપણે બંધ કરી દેવી જોઈએ કારણ કે આ રમત...

શ્રેયસ-અય્યરને-વાઈસ-કેપ્ટન-બનાવાતા-દિગ્ગજ-ખેલાડી-થયો-નાખુશ,-કહ્યું-‘આવો-મોકો-નહોતો-આપવાનો’
Post

શ્રેયસ અય્યરને વાઈસ કેપ્ટન બનાવાતા દિગ્ગજ ખેલાડી થયો નાખુશ, કહ્યું- ‘આવો મોકો નહોતો આપવાનો’

Image Source: IANS Ex-Captain’s Sly Dig At Shreyas Iyer: ઑસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થતા જ ક્રિકેટર શુભમન ગિલની ચર્ચા વધુ થઈ રહી છે. જણાવી દઈએ કે ટીમના સિલેક્ટર્સે ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ક્રિકેટર રોહિત શર્માની જગ્યાએ શુભમનને કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે અને વાઇસ કેપ્ટનની જવાબદારી શ્રેયસ અય્યરને સોંપવામાં આવી છે. જણાવી દઈએ...

જુનિયર-દ્રવિડે-સતત-બીજીવાર-જીત્યો-એવોર્ડ:-6-મેચમા-48-ફોર-અને-2-સિક્સની-મદદે-459-રન-ફટકાર્યા
Post

જુનિયર દ્રવિડે સતત બીજીવાર જીત્યો એવોર્ડ: 6 મેચમા 48 ફોર અને 2 સિક્સની મદદે 459 રન ફટકાર્યા

KSCA Annual Awards Ceremony: ભારતીય ટીમના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર રાહુલ દ્રવિડની બેટિંગ અને વિકેટકીપિંગનો અંદાજથી તો અનેક ક્રિકેટપ્રેમીઓ પરિચિત છે. પણ હવે તેનો દીકરો અનવય પણ પિતા રાહુલથી એક પગલું આગળ છે. રાહુલનો નાનો દીકરો અનવય દ્રવિડને 5 ઑક્ટોબરે KSCA (કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ)ના વાર્ષિક વાર્ષિક પુરસ્કાર સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે...

પૂજારા,-રહાણે,-અશ્વિન…-અગરકર-ચીફ-સિલેક્ટર-બન્યા-પછી-અનેક-ખેલાડીઓએ-ટીમ-ઈન્ડિયા-છોડી
Post

પૂજારા, રહાણે, અશ્વિન… અગરકર ચીફ સિલેક્ટર બન્યા પછી અનેક ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા છોડી

These Stars Have Left Team India Since Ajit Agarkar Became Chief Selector: છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયામાં ઘણાંં ફેરફારો જોવા મળ્યા છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઘણાંં નવા ખેલાડીઓએ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતુ આ ફેરફારના કારણે સોશિયલ મીડિયા પર ચાહકોથી લઈને નિષ્ણાતોના નિશાન પર ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર...

રોહિત-શર્માએ-13-વર્ષ-અગાઉ-ગિલ-માટે-કરી-હતી-ભવિષ્યવાણી!-કેપ્ટનશિપ-છીનવાયા-બાદ-પોસ્ટ-વાઈરલ
Post

રોહિત શર્માએ 13 વર્ષ અગાઉ ગિલ માટે કરી હતી ભવિષ્યવાણી! કેપ્ટનશિપ છીનવાયા બાદ પોસ્ટ વાઈરલ

Rohit Sharma’s 13-year-old Post Goes Viral: ગત રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન સમિતિના ચીફ અજિત અગરકરે શુભમન ગિલને વન-ડે ફોર્મેટ (ODI) ના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી ત્યારે ટીમ ઇન્ડિયામાં એક યુગનો અંત આવ્યો. આ સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર પણ સવાલો ઉઠવા લાગ્યા. જોકે, BCCI નો આ...

ભારત-સાથેની-મેચ-માટે-ઑસ્ટ્રેલિયાની-ટીમ-જાહેર:-સ્ટાર્કની-વાપસી,-5-ખેલાડીઓનું-પત્તું-કપાયું
Post

ભારત સાથેની મેચ માટે ઑસ્ટ્રેલિયાની ટીમ જાહેર: સ્ટાર્કની વાપસી, 5 ખેલાડીઓનું પત્તું કપાયું

Australia Team for ODI & T20I series vs India:  ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની વન-ડે અને T20 સીરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. બંને ટીમો મળીને ઑસ્ટ્રેલિયાએ કુલ પાંચ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે. મિશેલ માર્શ બંને સીરિઝમાં ઑસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરશે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝમાં ત્રણ વન-ડે અને પાંચ T20I મેચ રમાશે. ઑસ્ટ્રેલિયાએ હાલમાં...

‘ગિલને-ઈચ્છા-નહોતી,-છતાં-વનડે-કેપ્ટન-બનાવાયો…’,-રોહિતને-હટાવવા-મુદ્દે-પૂર્વ-ખેલાડીનો-ચોંકાવનારો-દાવો
Post

‘ગિલને ઈચ્છા નહોતી, છતાં વનડે કેપ્ટન બનાવાયો…’, રોહિતને હટાવવા મુદ્દે પૂર્વ ખેલાડીનો ચોંકાવનારો દાવો

Claims Ex-Player Mohammad Kaif: પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ઓસ્ટ્રેલિયા સામેની આગામી ત્રણ વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી અંગે સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, તાજેતરમાં જે કેપ્ટને ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી અને ફાઈનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો, તેવા રોહિત શર્માની વિના કારણે કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવી છે અને...

રોહિત-બાદ-હવે-સૂર્યકુમાર-યાદવને-કેપ્ટન-પદેથી-હટાવાશે!-પૂર્વ-ખેલાડીના-દાવાથી-ફેન્સ-ચોંક્યા
Post

રોહિત બાદ હવે સૂર્યકુમાર યાદવને કેપ્ટન પદેથી હટાવાશે! પૂર્વ ખેલાડીના દાવાથી ફેન્સ ચોંક્યા

Indian cricket: ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ​​મોન્ટી પાનેસરે શુભમન ગિલને ટીમ ઇન્ડિયાની ODI ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો છે. પાનેસરે 26 વર્ષીય ગિલને એક સારો લીડર ગણાવ્યો, જે જવાબદારી મળ્યા બાદ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવીને ગિલને ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.  આ પણ...