IPL Losses From Online Money Gaming Law : ભારતીય ટીમના દિગ્ગજ ક્રિકેટરો વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત અનેક ખેલાડીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે. વાસ્તવમાં ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ બિલ કાયદો બની ગયો છે, જેના કારણે ટીમ ઈન્ડિયાની સ્પોન્સર્સ ડ્રીમ-11 પણ ઘરભેગી થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે...
Day: August 26, 2025
Asia Cup 2025: સૂર્યકુમારની કેપ્ટનશીપ અને ફિટનેસ પર મોટી અપડેટ, BCCIએ જાહેર કર્યો વીડિયો
Image source: IANS Asia Cup 2025, Suryakumar Yadav: એશિયા કપ 2025ની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે અને આ વખતે ટીમ ઈન્ડિયાના કેપ્ટનની જવાબદારી સુર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. ત્યારે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. BCCI ટીમના કેપ્ટનની પસંદગી પણ ભવિષ્યની મેચોના આધારે કરી છે. જણાવી દઇએ કે...
ODI ઈન્ટરનેશનલમાં 99 રન પર આઉટ થયેલા 7 બેટ્સમેન, યાદીમાં સૌથી વધુ ભારતીય દિગ્ગજોનો સામેલ
Dismissed On 99 ODI Cricket Record : ક્રિકેટની દુનિયામાં બેટ્સમેન માટે સદી ફટકારવી એ એક મોટો માઈલસ્ટોન ગણાય છે. જોકે, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે બેટ્સમેન 99 રન પર આઉટ થઈ જાય, જે તેના માટે એક નિરાશાજનક ક્ષણ બની રહે છે. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં એવા અનેક મહાન ખેલાડીઓ છે જેઓ 99 રન...
બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીની આપઘાત ઘટના: સંચાલકોના ત્રાસની શંકા
રાજકોટની જાણીતી બી.એ. ડાંગર કોલેજ ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે, જ્યાં હોમિયોપેથી અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. તેની નિધનકારી ઘટનાને લઈને કોલેજ સંચાલકો પર ત્રાસ આપવાના આક્ષેપ થયા છે. વિદ્યાર્થીના પરિવારજનો અને મિત્રોનું કહેવું છે કે ધર્મેશ પર કોલેજ સંચાલકો દ્વારા સતત માનસિક તણાવ અને દબાણ કરવામા આવતું હતું, જેના કારણે...
અંબાજી મહામેળા યાત્રીઓ માટે એસ.ટી. નિગમ દોડાવશે 5500 વધારાની બસો
ગુજરાતના અંબાજીમાં યોજાવનાર ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રીઓ ઉમટી પડે છે. તેમને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ પૂરો પાડવા માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે માત્ર 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રીઓને સેવા પૂરી પાડી હતી. આ...
અંબાજી મેળામાં યાત્રાળુઓ માટે ઐતિહાસિક 10 કરોડનો વીમો
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો યાત્રીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટે આ વર્ષે 10 કરોડ રૂપિયાનો વીમો લીધો છે. આ વીમો ગત વર્ષના કવરેજની તુલનામાં ત્રણ ગણો વધુ છે. વીમા અંતર્ગત કોઈ પણ યાત્રાળુનો માર્ગ અકસ્માત થાય અથવા દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળશે. વિમાની...
સુરતમાં ડેંગ્યુ અને ટાઈફોઇડનો વ્યાપ, વિપક્ષે પાલિકા તંત્રને આક્ષેપો કર્યા
સુરતમાં ચોમાસાની શરૂઆતથી જ રોગચાળાનો પ્રકોપ વધી રહ્યો છે અને કેટલાક લોકો પોતાની જિંદગી ગુમાવી ચૂક્યા છે. આ સ્થિતિને પગલે સુરત પાલિકાના વિપક્ષે પાલિકા તંત્ર અને શાસકો પર આરોપ લગાવ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે કરાવવાનું, મેડિકલ ટીમ મોકલવાનું અને પીવાના પાણીના સેમ્પલ પરીક્ષણ કરવાનું જણાવ્યું છે....
સુરત BRTS બસમાં ડીજે પાર્ટી વિવાદ: કોન્ટ્રાક્ટ મેનેજર ટર્મિનેટ, સીટીલિંક મેનેજરને નોટિસ
સુરત પાલિકા સંચાલિત BRTS બસમાં પાલિકાની કોઈપણ લેખિત મંજૂરી વિના ડીજે પાર્ટી યોજાતા વિવાદ ઉભો થયો છે. બસના 18 કિલોમીટરના રૂટ પર ડીજે પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે દાવો કર્યો છે કે, મૌખિક પરવાનગી આપનાર કોન્ટ્રાક્ટ આધારિત આસિસ્ટન્ટ મેનેજર ચૈતલ પ્રજાપતિને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવે અને...
રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટથી કેમ લીધી નિવૃત્તિ? 4 મહિના બાદ કર્યો ખુલાસો, ઉંમરને લઈને જુઓ શું કહ્યું
Image Source: IANS Rohit Sharma Test Cricket: ભારતીય ક્રિકેટ ટીમ આ દિવસોમાં ખેલાડીઓ નિવૃત્તિને લઈને ચર્ચામાં છે. છેલ્લા 9 મહિનામાં 7 ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી છે, જેની શરૂઆત રવિચંદ્રન અશ્વિને કરી હતી અને ચેતેશ્વર પૂજારા આ યાદીમાં છેલ્લો ખેલાડી છે. અશ્વિન પછી વરુણ એરોન, રિદ્ધિમાન સાહા, રોહિત શર્મા, વિરાટ કોહલી, પિયુષ ચાવલા અને પૂજારાએ નિવૃત્તિની...
RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવત: ‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષના ઉજવણી કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, “સંઘની મુખ્ય સફળતા ભારતને વિશ્વગુરુ બનાવવામાં છે અને હવે દેશને વૈશ્વિક સ્તરે યોગદાન આપવા માટે યોગ્ય સમય આવી ગયો છે. દેશ સર્વોપરી છે અને સંઘને તથ્ય આધારિત રીતે સમજવું જોઈએ. સંઘના ઉદ્દેશ્યો અંગે ઘણી...









