Day: August 27, 2025

Home » Archives for Wed, 27 Aug 2025
ફેન્સ માટે ખુશખબર: એશિયા કપ 2025માં દર્શકોને મળશે મફત એન્ટ્રી
Post

ફેન્સ માટે ખુશખબર: એશિયા કપ 2025માં દર્શકોને મળશે મફત એન્ટ્રી

હોકી ઈન્ડિયાએ ગુરુવારે જાહેરાત કરી કે 29 ઓગસ્ટથી શરૂ થનારા એશિયા કપ 2025 માટે દર્શકોને મફત પ્રવેશ મળશે. હોકી ઈન્ડિયાએ જણાવ્યું કે ફેન્સ www.ticketgenie.in અથવા હોકીની ડિજિટલ વેબસાઇટ પર જઈને નિ:શુલ્ક ટિકિટ માટે અરજી કરી શકે છે. ટિકિટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ દર્શકોને મફત ટિકિટ મળશે. આ હોકી પુરુષ એશિયા કપમાં કુલ...

ફેન્સ-માટે-મોટી-ખુશખબર,-એશિયા-કપમાં-દર્શકોને-મળશે-ફ્રી-એન્ટ્રી
Post

ફેન્સ માટે મોટી ખુશખબર, એશિયા કપમાં દર્શકોને મળશે ફ્રી એન્ટ્રી

Image source: IANS  Asia Cup Hockey: હોકી ઈન્ડિયાએ ગુરુવારે જાહેરાત કરી કે 29 ઓગસ્ટથી શરૂ થનારી એશિયા કપમાં દર્શકોને મેચ જોવા નિશુલ્ક પ્રવેશ મળશે. હોકી ઈન્ડિયાએ એક જાહેરાતના જણાવ્યું કે દર્શકો www.ticketgenie.in અથવા હોકીની ડિજિટલ વેબ સાઇટ પરથી નિ:શુલ્ક ટિકિટ મેળવી શકે છે. અહીં ટિકિટ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ પત્યા પછી દર્શકોને નિ:શુલ્ક ટિકિટ મળી શકશે....

csk-સાથે-વિવાદ,-યુટ્યુબ-ચેનલ-અને-ટ્રેડનું-ચક્કર…-આર.-અશ્વિને-અચાનક-iplમાંથી-કેમ-લીધી-નિવૃત્તિ?
Post

CSK સાથે વિવાદ, યુટ્યુબ ચેનલ અને ટ્રેડનું ચક્કર… આર. અશ્વિને અચાનક IPLમાંથી કેમ લીધી નિવૃત્તિ?

Image source: IANS  R Ashwin retires IPL: ભારતીય ટીમના ભૂતપૂર્વ ઑફ સ્પિનર આર અશ્વિને 27 ઓગસ્ટે IPLમાંથી નિવૃત્તિ લીધી હતી. 38 વર્ષીય અશ્વિને અચાનક ટ્વિટર હેન્ડલ પર નિવૃત્તિની જાણકારી આપતા કહ્યું કે તે હવે દુનિયાની બધી T-20 લીગ રમવા તૈયાર છે. IPLમાંથી અચાનક નિવૃત્તિ લેવાના તેના આ નિર્ણયને ક્રિકેટ પ્રેમીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એવી...

રિયાન-પરાગને-કેપ્ટન-બનાવવાની-જાહેરાત,-જાણો-કઈ-ટૂર્નામેન્ટમાં-સંભાળશે-ટીમની-જવાબદારી
Post

રિયાન પરાગને કેપ્ટન બનાવવાની જાહેરાત, જાણો કઈ ટૂર્નામેન્ટમાં સંભાળશે ટીમની જવાબદારી

Riyan Parag captain: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં દુલીપ ટ્રોફી 2025 28 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લેશે.ત્યાર બાદ ડો. (કેપ્ટન) કે. થિમ્મપ્પા મેમોરિયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ 4 સપ્ટેમ્બર યોજાશે. આ ટૂર્નામેન્ટ માટે આસામ ક્રિકેટ એસોસિએશને (ACA) સિનિયર મેન્સ  ટીમની જાહેરાત કરી છે. આસામ ક્રિકેટ એસોસિએશને 20 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે...

વનડે-રેન્કિંગમાં-દબદબો:-ટોપ-5માંથી-3-ભારતના,-વિરાટથી-આગળ-નીકળ્યો-બાબર-આઝમ
Post

વનડે રેન્કિંગમાં દબદબો: ટોપ 5માંથી 3 ભારતના, વિરાટથી આગળ નીકળ્યો બાબર આઝમ

ODI Ranking: ICC ના તાજેતરના રેન્કિંગમાં શુભમન ગિલ અને રોહિત શર્મા બેટ્સમેનોની યાદીમાં ટોપ પર યથાવત છે, જ્યારે વિરાટ કોહલી ચોથા નંબર પર છે. બીજી તરફ તાજેતરમાં મેકેમાં સીરિઝની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે રેકોર્ડ જીત બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પણ ફાયદો થયો છે. જોકે, દક્ષિણ આફ્રિકાએ સીરિઝ જીતી લીધી હતી. ગિલ (784 રેટિંગ પોઈન્ટ) અને...

ગાઝા યુદ્ધ બાદની સ્થિતિ: ટ્રમ્પ કરશે મોટી બેઠક, માનવતાવાદી યોજના પર ચર્ચા
Post

ગાઝા યુદ્ધ બાદની સ્થિતિ: ટ્રમ્પ કરશે મોટી બેઠક, માનવતાવાદી યોજના પર ચર્ચા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાઝામાં યુદ્ધ બાદની પરિસ્થિતિ અને તેના સંચાલન માટે વ્યાપક યોજનાઓ પર ચર્ચા કરવા વ્હાઈટ હાઉસમાં મોટી બેઠક યોજવાની તૈયારીમાં છે. ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન આ માહિતી આપી હતી. ફોક્સના અહેવાલ મુજબ, આ બેઠક માનવતાવાદી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હશે અને યુદ્ધવિરામ સમજૂતા તરફનું એક...

ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું”
Post

ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું”

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય
Post

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે 2030 સુધી, નાના વેપારીઓને મળશે વધુ સહાય

કેન્દ્ર સરકારે તહેવારોની સીઝન પહેલાં નાના દુકાનદારો, ફેરિયાઓ અને લારીવાળાઓ માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને લંબાવીને માર્ચ 2030 સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે. આ નિર્ણયથી દેશભરના કુલ 1.15 કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. યોજનાનો મુખ્ય હેતુ નાના વેપારીઓને આર્થિક મદદ પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. સરકારના આ...

અમેરિકન ટેરિફ વચ્ચે ભારતનો મોટો પ્લાન: 40 દેશોમાં કાપડ નિકાસ વધારશે
Post

અમેરિકન ટેરિફ વચ્ચે ભારતનો મોટો પ્લાન: 40 દેશોમાં કાપડ નિકાસ વધારશે

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવતા કાપડ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. આ ટેરિફમાં 25 ટકા પેનલ્ટીનો પણ સમાવેશ છે. ભારતે આ નિર્ણયને એકતરફી અને અયોગ્ય ગણાવ્યો છે અને હવે અમેરિકન બજારના વિકલ્પો શોધવા માટે નવી રણનીતિ અપનાવી છે. ભારતમાં કાપડ ઉદ્યોગ સાથે લાખો લોકો જોડાયેલા છે,...

છૂટાછેડાની અફવા વચ્ચે ગણેશ ચતુર્થીના અવસરે સાથે જોવા મળ્યા ગોવિંદા અને સુનીતા, આપ્યો સ્પષ્ટ જવાબ
Post

છૂટાછેડાની અફવા વચ્ચે ગણેશ ચતુર્થીના અવસરે સાથે જોવા મળ્યા ગોવિંદા અને સુનીતા, આપ્યો સ્પષ્ટ જવાબ

બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચે છૂટાછેડાની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી હતી. જોકે ગણેશ ચતુર્થીના અવસરે બંને પતિ-પત્ની સાથે જોવા મળ્યા અને આ તમામ અફવાઓ પર સ્પષ્ટતા આપી. બુધવારે પેપરાઝી સામે હાજર થયેલા ગોવિંદા અને સુનીતાએ ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી અને પરિવાર સાથે ઉત્સવ મનાવ્યો. આ અવસરે ગોવિંદાએ મીડિયા સાથે...