Month: August 2025

ગંભીરે-ગુસ્સે-થવાની-જરૂર-ન-હતી,-આવું-તો-મારા-વખતે-પણ-થયું-હતું-:-ગાંગુલીનો-વીડિયો-વાયરલ
Post

ગંભીરે ગુસ્સે થવાની જરૂર ન હતી, આવું તો મારા વખતે પણ થયું હતું : ગાંગુલીનો વીડિયો વાયરલ

Sourav Ganguly on Gautam Gambhir: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ ગૌતમ ગંભીર અને ઓવલના પિચ ક્યૂરેટર વચ્ચેની ઉગ્ર બોલાચાલી પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘મને ખબર નથી કે ભારતના મુખ્ય કોચ કેમ ગુસ્સે થયા. બધા કોચ અને કેપ્ટન ગ્રાઉન્ડ્સમેન સાથે વાત કરતાં હશે. પરંતુ આ બાબતને વધુ મહત્ત્વ ન આપવાનું હોય.’ કોચ અને ક્યુરેટર...

ind-vs-eng:-ઈંગ્લેન્ડ-drs-લે-તે-પહેલાં-જ-અમ્પાયરે-ઈશારો-કરી-દીધો,-ક્રિકેટ-જગતમાં-વિવાદ-શરૂ
Post

IND vs ENG: ઈંગ્લેન્ડ DRS લે તે પહેલાં જ અમ્પાયરે ઈશારો કરી દીધો, ક્રિકેટ જગતમાં વિવાદ શરૂ

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાની એક હરકતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. તેમના પર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લેતા પહેલા ઈંગ્લેન્ડના ખેલાડીઓ તરફ ઈશારો કરીને ક્રિકેટના નિયમનું ઉલ્લંઘન...

‘જિંદગીથી-થાકી-ગયો,-આત્મહત્યા-કરવી-હતી…’-ધનશ્રી-સાથે-છૂટાછેડા-અંગે-ચહલે-મૌન-તોડ્યું
Post

‘જિંદગીથી થાકી ગયો, આત્મહત્યા કરવી હતી…’ ધનશ્રી સાથે છૂટાછેડા અંગે ચહલે મૌન તોડ્યું

Yuzvendra Chahal Interview: ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના માર્ચ 2025માં છૂટાછેડા થયા હતા. હવે યુઝવેન્દ્ર ચહલે આ છૂટાછેડા પર મૌન તોડ્યું છે. તેણે આ લગ્નમાં થયેલી ભૂલો વિશે જણાવ્યું હતું કે, ‘જ્યારે આ વર્ષની શરૂઆતમાં મારા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો અને છૂટાછેડાની અફવાઓ તેજ થઈ, ત્યારે હું માનસિક તણાવમાંથી પસાર થયો હતો. મને...

3149-દિવસ-બાદ-ટીમ-ઈન્ડિયાના-દિગ્ગજે-પહેલી-ફિફ્ટી-ફટકારી,-અગાઉ-ગુજરાતી-ખેલાડીના-નામે-હતો-રેકોર્ડ
Post

3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી, અગાઉ ગુજરાતી ખેલાડીના નામે હતો રેકોર્ડ

England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા (31મી જુલાઈ) દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચમાં જ્યારે ઇન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ફ્લોપ રહ્યા હતા, ત્યારે બેટર કરુણ નાયરે માત્ર...

ઈંગ્લેન્ડના-પ્રવાસ-દરમિયાન-3-ખેલાડી-થયા-નિરાશ,-બેને-તો-ડેબ્યૂની-તક-જ-ના-મળી…
Post

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન 3 ખેલાડી થયા નિરાશ, બેને તો ડેબ્યૂની તક જ ના મળી…

Ind VS Eng: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઈગ 11માં ચાર ફેરફારો જોવા મળ્યા હતા. વિકેટકીપર બેટર ધ્રુવ જુરેલને સીરિઝમાં પહેલીવાર તક મળી છે.આ ઉપરાંત પ્રસિધ કૃષ્ણ, આકાશ દીપ અને કરુણ નાયર ટીમમાં સ્થાન મળ્યું...

ind-vs-eng-:-શુભમન-ગિલે-ઈતિહાસ-રચ્યો,-ગાવસ્કર,-સોબર્સ,-કોહલી-પાછળ-છોડી-બન્યો-નં.1
Post

IND vs ENG : શુભમન ગિલે ઈતિહાસ રચ્યો, ગાવસ્કર, સોબર્સ, કોહલી પાછળ છોડી બન્યો નં.1

India vs England 5th Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચ સિરીઝની પાંચમી અને અંતિમ મેચ આજથી શરૂ થઈ ગઈ છે, જેમાં ભારતીય સુકાની શુભમન ગિલે ઈતિહાસ રચ્યો છે. ગિલે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન નોંધાવવા મામલે ભારતના પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કર, વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડી સર ગેરી...