Month: October 2025

ટીમ-ઈન્ડિયાનો-સ્ટાર-બેટર-પડતો-મૂકાતા-પૂર્વ-સિલેક્ટર-ભડક્યાં,-કહ્યું-–-દરરોજ-કારણ-બદલાઈ-જાય-છે
Post

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર પડતો મૂકાતા પૂર્વ સિલેક્ટર ભડક્યાં, કહ્યું – દરરોજ કારણ બદલાઈ જાય છે

Team India: ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંતે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી કરવાના અજિત અગરકરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. શ્રીકાંતે સંજુ સેમસનને લઈને અગરકરની ટીકા કરી હતી. સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા સામે  19 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ODI સીરિઝ માટે બેકઅપ વિકેટકીપર તરીકે અવગણના કરી હતી. ઋષભ પંતની ઈજાને કારણે સંજુ...

ભારતના-પ્રથમ-વન-ડે-ક્રિકેટ-ટીમ-કેપ્ટન-કોણ-હતા?-શુભમન-ગિલનો-28મો-ક્રમ,-જુઓ-યાદી
Post

ભારતના પ્રથમ વન-ડે ક્રિકેટ ટીમ કેપ્ટન કોણ હતા? શુભમન ગિલનો 28મો ક્રમ, જુઓ યાદી

Team India’s ODI Captain List: શુભમન ગિલને ટેસ્ટ બાદ હવે ભારતીય વન-ડે ટીમની કમાન પણ સોંપી દેવામાં આવી છે. શનિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરતા નવા કેપ્ટનની પણ જાહેરાત કરી. રોહિત શર્મા બાદ ગિલ ભારતનો 28મો વન-ડે કેપ્ટન બન્યો છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના પ્રથમ...

વન-ડે-કેપ્ટન-બનતાં-શુભમન-ગિલની-પ્રથમ-પ્રતિક્રિયા,-વર્લ્ડ-કપ-જીતવાનો-પ્લાન-પણ-જણાવ્યો
Post

વન-ડે કેપ્ટન બનતાં શુભમન ગિલની પ્રથમ પ્રતિક્રિયા, વર્લ્ડ કપ જીતવાનો પ્લાન પણ જણાવ્યો

Shubhman Gill News: ટેસ્ટ બાદ શુભમન ગિલને ODI ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા ચાલુ મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ગિલ ODI કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે. રોહિત શર્માને કેપ્ટનશિપમાંથી હટાવવાનું મુખ્ય કારણ 2027નો ODI વર્લ્ડ કપ છે. હિટમેન 38 વર્ષનો છે અને પસંદગીકારોમાં તેના ફોર્મ અને ફિટનેસને લઇને વિશ્વાસનો અભાવ દેખાઈ રહ્યો...

છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ
Post

છિંદવાડામાં 10 બાળકના મોત બાદ ‘જિવલેણ’ કફ સિરપ આપનારા ડૉક્ટરની ધરપકડ

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં 10 બાળકના મોત બાદ તંત્રે મોટું પગલું ભર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે બાળકોને આપવામાં આવેલ ‘કોલ્ડ્રિફ’ નામની કફ સિરપમાં ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલનો અતિરેક પ્રમાણ મળ્યો હતો. આ કારણે બાળકોની તબિયત બગડી હતી અને અંતે તેઓનાં મોત નિપજ્યાં હતા. આ મામલે પરાસિયા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર પ્રવીણ સોનીની ધરપકડ કરવામાં આવી છે....

દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ
Post

દાર્જિલિંગમાં ભારે વરસાદ દરમિયાન બાલાસોન નદી પરનો પુલ ધરાશાયી, 6નાં મોત, વાહનવ્યવહાર ઠપ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાલાસોન નદી પર આવેલ એક મહત્વપૂર્ણ પુલ ધરાશાયી થયો, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના શુક્રવારે સાંજે દૂધિયા વિસ્તારમાં બની હતી, જ્યાં સતત વરસતા વરસાદે પુલની રચનાને નબળી બનાવી દીધી હતી. સ્થાનિક પ્રશાસન મુજબ, ઘટનાના સમયે અનેક વાહનો અને પદયાત્રીઓ પુલ પરથી પસાર થઈ...

વેસ્ટ-ઇન્ડિઝ-સામે-જીત-છતાં-ટીમ-ઇન્ડિયાને-wtc-પોઇન્ટ-ટેબલમાં-કોઈ-ફાયદો-નહીં,-જાણો-કઈ-ટીમ-ટોચે
Post

વેસ્ટ ઇન્ડિઝ સામે જીત છતાં ટીમ ઇન્ડિયાને WTC પોઇન્ટ ટેબલમાં કોઈ ફાયદો નહીં, જાણો કઈ ટીમ ટોચે

Image Source: IANS  WTC Points Table: વેસ્ટ ઇન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો છે. શુભમન ગિલની કૅપ્ટનશીપમાં ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 140 રનથી હરાવી સીરિઝમાં 1-0 આગળ વધી. જણાવી દઈએકે આ જીતથી ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કોઈ ફાયદો નહીં થાય. WTC પોઇન્ટ્સ ટેબલમાં ભારતની...

વિરાટ-કોહલી-અને-રોહિત-શર્મા-2027-વર્લ્ડકપમાં-રમશે-કે-નહીં?-અગરકરે-આપ્યો-જવાબ
Post

વિરાટ કોહલી અને રોહિત શર્મા 2027 વર્લ્ડકપમાં રમશે કે નહીં? અગરકરે આપ્યો જવાબ

World Cup 2027 : રોહિત શર્માને ભારતીય ODI ટીમના કૅપ્ટનપદેથી હટાવી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમ 19 ઑક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે ODI સીરિઝ રમવાની છે. તેના માટે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલને ODI કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. તેમજ શ્રેયસ ઐયર ઉપ-કૅપ્ટન છે. રોહિત માત્ર બેટર તરીકે...

રોહિત-વિરાટને-સ્થાન-અપાયું-તો-જાડેજા-કેમ-બહાર?-ટીમ-સિલેક્શન-પર-અગરકરનો-જવાબ
Post

રોહિત-વિરાટને સ્થાન અપાયું તો જાડેજા કેમ બહાર? ટીમ સિલેક્શન પર અગરકરનો જવાબ

India vs Australia 2025: ભારતીય ક્રિકેટમાં હવે શુભમન ગિલનો યુગ શરૂ થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આજે તેને વન-ડે ટીમનો પણ કેપ્ટન બનાવી દીધો છે. આ પહેલા શુભમન ગિલે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. શુભમન દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માના સ્થાને વન-ડે ટીમનો કેપ્ટન બન્યો છે.  બીજી એક મહત્ત્વની...

રોહિત-શર્માએ-સામેથી-કૅપ્ટનશિપ-છોડી-કે-છીનવી-લેવાઈ?-ચીફ-સિલેક્ટર-અગરકરે-આપ્યા-સંકેત
Post

રોહિત શર્માએ સામેથી કૅપ્ટનશિપ છોડી કે છીનવી લેવાઈ? ચીફ સિલેક્ટર અગરકરે આપ્યા સંકેત

India vs Australia 2025: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો બદલાવ આવ્યો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વન-ડે અને T20 ટીમોની જાહેરાત કરી છે, જેમાં યુવા બેટર શુભમન ગિલને વન-ડે ટીમનો નવો કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કૅપ્ટન રોહિત શર્મા હવે માત્ર એક બેટર તરીકે વન-ડે ટીમમાં રમશે....

big-news:-વનડેમાં-રોહિત-શર્માને-બદલે-શુભમન-ગિલ-કૅપ્ટન,-ઑસ્ટ્રેલિયા-સીરિઝ-માટે-સ્કવોડ-જાહેર
Post

BIG NEWS: વનડેમાં રોહિત શર્માને બદલે શુભમન ગિલ કૅપ્ટન, ઑસ્ટ્રેલિયા સીરિઝ માટે સ્કવોડ જાહેર

India vs Australia 2025: ભારતીય ટીમ ઑક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તેના માટે શનિવારે (ચોથી ઑક્ટોબર) ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ટેસ્ટ મેચ પછી શુભમન ગિલને હવે વનડે ટીમનો પણ કૅપ્ટન બનાવી દેવામાં આવ્યો છે. ટીમ પસંદગી પ્રક્રિયાની ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી. જેમાં શુભમન ગિલને...