Asia Cup 2025: યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાશે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટી20માંથી નિવૃત્તિ પછી આ ભારતની પહેલી મોટી ટુર્નામેન્ટ છે. સૂર્યકુમાર યાદવ કેપ્ટન બને તેવી પૂરી શક્યતા છે,...
Day: August 19, 2025
અમેરિકાની વચ્ચે તણાવ છતાં ચીનનો ભારતને મોટો પ્રસ્તાવ, ખાતર-ખનિજ અને ટનલ મશીનો પૂરી પાડવાની ખાતરી
અમેરિકાથી તણાવ વચ્ચે ચીનએ ભારતને મોટો પ્રસ્તાવ આપ્યો છે. ચાઈનીઝ વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાની ખાતરી આપી. સૂત્રો અનુસાર, ચીને ભારતને ખાતર (ફર્ટિલાઇઝર), મહત્વના ખનિજ અને ટનલ ખોદવાની મશીનોની જરૂરીયાત પૂરી કરવાની ખાતરી આપી છે. આ ખાતરી એવા સમયે આવી છે...
પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’
નવી દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપ કર્યા હતા. બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો અને મોદીએ તેમને સન્માનિત કર્યા. સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં મોદીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું કે, “પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...
રાષ્ટ્રપતિની મર્યાદા નક્કી કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટને નથી: કેન્દ્ર સરકારનું નિવેદન
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિએ બિલોને મંજૂરી આપવા માટેની સમય મર્યાદા નક્કી કરવાનો અધિકાર ન્યાયપાલિકાનો નથી. કેન્દ્રનું માનવું છે કે ન્યાયપાલિકા અને સંસદ બન્નેની સત્તા અલગ છે અને રાષ્ટ્રપતિને બંધારણ દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા પર કોઈ હસ્તક્ષેપ કરી શકાતો નથી. તમિલનાડુના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પાસ થયેલા બિલોને લંબાવી...
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને આપી ચેતવણી: “સત્તા આવ્યા પછી કડક કાર્યવાહી થશે”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (18 ઓગસ્ટ) બિહારના ગયાજીમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર વોટ ચોરી અને મતદાર યાદીમાં છેડછાડ કરવાનો આરોપ મૂક્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય કમિશનરોને ચેતવણી આપતા કહ્યું કે, “ત્રણેય ચૂંટણી કમિશનર કાન ખોલીને...
ભારે વરસાદથી મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત, શાળાઓ બંધ, અનેક ફ્લાઈટ્સ મોડી, બચાવ માટે સેનાની મદદ
મુંબઈમાં મોન્સૂન તોફાની રંગત સાથે આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. મુંબઈના અનેક વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગાડીઓ અટવાઈ ગઈ છે, સબવે બંધ કરવી પડી છે અને હોસ્પિટલ સુધી પહોંચવા માટે લોકો પોતાના પરિજનોને પીઠ પર...
3 ઈડિયટ્સના પ્રોફેસરની અંતિમ વિદાય: દિગ્ગજ એક્ટર અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન
બોલિવૂડ માટે દુઃખદ ક્ષણ છે કારણ કે ‘3 ઈડિયટ્સ’ ફિલ્મમાં યાદગાર પ્રોફેસરનો રોલ ભજવનાર દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદારનું 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. અભિનેતા લાંબા સમયથી ઉંમરજન્ય તકલીફોથી પીડાઈ રહ્યા હતા. ગઈકાલે અચાનક બેભાન થતાં તેમને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. તેમની દીકરી અનુરાધા પારસ્કરે જણાવ્યું કે...
યુક્રેન-રશિયા યુદ્ધનો ટૂક સમયમાં અંત? ટ્રમ્પ, પુતિન અને ઝેલેન્સ્કીની ત્રિપક્ષીય બેઠક થશે
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સ્કી અને યુરોપના અનેક નેતાઓ સાથે બેઠક કરી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવાના રસ્તાઓ શોધવાનો હતો. બેઠક બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો ન હોય, છતાં બધાં નેતાઓએ આશાજનક નિવેદનો આપ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે...
ટોલ માટે પેસા કેમ ચૂકવાય જ્યારે રોડ ખસ્તા હોય? – સુપ્રીમ કોર્ટનો સવાલ
કેરળના ત્રિશૂર જિલ્લાના નેશનલ હાઇવે પર મુસાફરોને ઘણી વાર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે પ્રશ્ન કર્યો છે કે જ્યારે ૬૫ કિમીનો અંતર એક કલાકમાં પાર થવો જોઈએ તે માટે મુસાફરને ૧૨ કલાક લગતા હોય, ત્યારે આવા રોડ માટે લોકો પાસે ટોલ ટેક્સ કેટલાં માટે...









