બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને કથિત રીતે અપશબ્દો કહેવા અંગે રાજકીય ગરમાવ સામે આવ્યો છે. પેટણામાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી વિરોધ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે બંને પક્ષના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. આ મામલે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ...
Day: August 29, 2025
સેવન્થ ડે સ્કૂલ ધો.10 વિદ્યાર્થીની હત્યાની ઘટના: વાલીઓ LC માટે સ્કૂલમાં ઉમટી પડ્યા, DEO કાર્યવાહી શરૂ
સેવન્થ ડે સ્કૂલના ધો.10ના વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા 10 દિવસ પછી પણ પ્રશ્નો ઉકેલાતા નથી. અમદાવાદ શહેરના DEO દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને એક જ દિવસમાં તમામ વિગતો પુરાવા સહિત રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સ્કૂલના સંચાલકો હાજર ન રહી શક્યા અને પટાવાળાને DEO સામે રજૂ કરાવ્યો. આથી વાલીઓમાં ભય અને ગુસ્સો જોવા મળી...
જાફરાબાદ દરિયામાં મળ્યો વધુ એક માછીમારનો મૃતદેહ, 8 હજુ પણ લાપતા
જાફરાબાદના અરબી સમુદ્રમાં વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો છે. આ સાથે મારો આ અકસ્માતમાં હાલ સુધી ત્રણ માછીમારોના મૃતદેહો મળ્યા છે. મળતી માહિતી મુજબ, જયશ્રી બોટના માછીમાર હરેશ બારૈયાનો (રહે. વાસી-બોરસી, જલાલપુર, નવસારી) મૃતદેહ દરિયા કિનારેથી મળી આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ઓળખની કાર્યવાહી માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં હજુ...
થાઇલૅન્ડના વડાપ્રધાન પૈતોંગતાર્ન શિનાવાત્રાને નૈતિક ઉલ્લંઘનના કારણે પદેથી હટાવવામાં આવ્યા
થાઇલૅન્ડના સૌથી યુવા વડાપ્રધાન પૈયતોંગતાર્ન શિનાવાત્રાને બંધારણીય અદાલતે નૈતિક આચરણના ઉલ્લંઘનના આરોપમાં દોષિત ઠેરવી પદ પરથી હટાવી દીધા છે. શિનાવાત્રાને માત્ર એક વર્ષ પહેલાં જ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પદ હટાવવાનો મુખ્ય કારણ જૂનમાં થયેલી ફોન કોલ લીક છે, જેમાં શિનાવાત્રાએ કંબોડિયાના નેતા હુન સેન સાથે વાતચીત કરી હતી. અદાલતે જણાવ્યું કે આ વાતચીતમાં રાષ્ટ્રીય...
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ સામે ભારતની તૈયારી: પિયુષ ગોયલે જાહેર કર્યો વાણિજ્યિક પ્લાન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત આ એકતરફી પગલાને પહોંચી વળવા માટે સક્રિય રીતે પ્રયત્નો કરી રહ્યું છે. નિકાસકારોને સહાય માટે સરકાર વિવિધ દેશો સાથે વેપાર કરારો પર ચર્ચા કરી રહી છે. તેમજ, GSTમાં મોટા ઘટાડાનો પ્રસ્તાવ...
RSS જોડાયેલા ખેડૂત સંગઠને કપાસ આયાત પર કરમુક્તિ લંબાવવાના નિર્ણય પર વિપરીત અભિપ્રાય રજૂ કર્યો
RSS સાથે જોડાયેલ ખેડૂત સંગઠન ભારતીય કિસાન સંઘે સરકારના કપાસની આયાત પર કરમુક્તિ 31 ડિસેમ્બર સુધી લંબાવવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો છે. ખેડૂત સંગઠનનું માનવું છે કે આ પગલાથી સ્થાનિક ખેડૂતોને નુકસાન થશે અને ભારતની આયાત પર નિર્ભરતા લાંબા ગાળે વધશે. આ સંદર્ભે, ભારતીય કિસાન સંઘે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને પોતાના અભિપ્રાય રજૂ કર્યો...
રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને નોટિસ
સુપ્રીમ કોર્ટે રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના દાવા માટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દિરાળ સમયથી ચાલતી આ માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અરજીમાં જણાવ્યું છે કે, 2023માં સુપ્રીમ કોર્ટે તેમને કેન્દ્ર સરકારને આવેદનપત્ર આપવાનું કહ્યું હતું. તેમણે બે વખત સરકારને આવેદનપત્ર...
રોજર બિન્નીએ BCCIના અધ્યક્ષે પદેથી રાજીનામું આપ્યાના અહેવાલ, જાણો કોણે કમાન સંભાળી?
BCCI News : એક અહેવાલ અનુસાર બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રોજર બિન્નીએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. હવે નવા અધ્યક્ષની પસંદગી સુધીમાં રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યવાહક પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોવાની ચર્ચા છે. રાજીવ શુક્લા અગાઉ બીસીસીઆઈના ઉપ પ્રમુખ હતા. આ પણ વાંચો: VIDEO: ભજ્જી-શ્રીસંતના ‘થપ્પડ કાંડ’ નો 17 વર્ષ બાદ વીડિયો સામે આવ્યો,...
VIDEO: ભજ્જી-શ્રીસંતના ‘થપ્પડ કાંડ’ નો 17 વર્ષ બાદ વીડિયો સામે આવ્યો, ફેન્સ પણ ચોંક્યા
Harbhajan Singh-Sreesanth Slap Incident: IPLના ઈતિહાસના સૌથી મોટો કોઈ વિવાદ હોય તો તે છે હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચેનો ‘થપ્પડ કાંડ. આ ઘટના IPLની પહેલી સિઝન દરમિયાન બની હતી જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને મોહાલીના મેદાન પર પંજાબ કિંગ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. 25મી એપ્રિલ 2008ના રોજ યોજાયેલી આ મેચમાં હરભજન સિંહ મુંબઈનો કેપ્ટન...
અમીરગઢમાં સ્ત્રી વેશ ધારણ કરેલ પુરૂષ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પકડાયો
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક શખ્સ સ્ત્રી વેશમાં પ્રવેશીને મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતા પકડાયો છે. સમપાંચમના દિવસે બનાસ નદીમાં સ્નાન કરવા માટે ભીડભરેલી જગ્યામાં આ ઘટના સામે આવી હતી. મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને પુરુષ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાઓએ શખ્સને ઓળખી કાઢ્યો અને ગુસ્સે ભરાયેલી લોકોએ તેને...









